SearchBrowseAboutContactDonate
Page Preview
Page 911
Loading...
Download File
Download File
Page Text
________________ ९०० सूर्यप्रप्तिसूत्रे छन्तीति ॥९॥ दशमाः पुनः प्रतिपादयन्ति यत् द्वासप्ततिश्चन्द्रशतानि द्वासप्ततिः सूर्यशतानि सर्वलोकेऽवभासयन्तः उद्योतयन्तस्तापयन्तः प्रकाशयन्तस्तिष्ठन्तीति ॥१०॥ एकादशाश्च स्वमतं प्रतिपादयन्ति यत् द्वाचत्वारिंशच्चन्द्रसहस्राणि द्वाचत्वारिंशत् सूर्यसहस्राणि सर्वलोकेऽवभासयन्तः उद्योतयन्तस्तापयन्तः प्रकाशयन्तस्तिष्ठन्तीति ।।११॥ द्वादशाश्च स्वकीयं मतं स्थापयन्ति यत् द्वासप्ततिश्चन्द्रसहस्राणि द्वासप्ततिः सूर्यसहस्राणि सर्वलोकेऽवभासयन्तः उद्योतयन्तः तापयन्तः प्रकाशयन्तः आख्याता इति वदेत् । अत्र वाक्यमुपसंहरति एके एवमाहुरिति ।।१२॥ एवमत्र सर्वेषां मतसंग्रहस्तावदीदृक् प्रथममते-एकैकश्चन्द्रसूर्यः ॥१॥ द्वितीयमते त्रयस्त्रश्चन्द्र सूर्याः ॥२॥ तृतीयस्य मते सार्द्धत्रयश्चन्द्रसूर्याः ३३ ॥३॥ चतुर्थमते सप्तसप्तचन्द्रसूर्याः ॥४॥ पञ्चममते दशदशचन्द्रको कहें (९) दसवां परतीर्थिक का कहना है कि-बहत्तर सो चंद्र एवं बहत्तर सो सूर्य समस्त लोक को अवभासित करते हैं, उद्योतीत करते हैं तापित करते हैं प्रकाशित करते हैं ऐसा स्वशिष्यों को कहें (१०) ग्यारहवां मतावलंबी कहता है की बयालीस हजार चंद्र एवं बयालीस हजार सूर्य समस्त लोक को अवभासित करते हैं, उद्योतीत करते हैं, तापित करते हैं एवं प्रकाशित करते हैं (११) बारहवां परतीर्थिक अपने मत को स्थापित करता हुवा कहता है की बहत्तर हजार चंद्र एवं बहत्तर हजार सूर्य समस्त लोक को अवभासित करते हैं, उद्योतीत करते हैं, तापित करते हैं, एवं प्रकाशित करते हैं ऐसा कहें वाक्य का उपसंहार करते हैं की कोई एक इस प्रकार कहता है (१२) सब का मतों का संग्रह इस प्रकार है-पहले के मत से चंद्र सूर्य एक एक है (१) दूसरे के मत से तीन तीन चंद्र सूर्य कहा है (२) तीसरे के मत से साडे तीन साडे तीन चंद्र सूर्य ३३ कहे हैं (३) चौथे के मत से सात सात चंद्र પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. (૯) દસમે પરતીર્થિક કહે છે કે તેરસે ચંદ્ર અને તેરસ સૂર્ય સમસ્ત લેકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે પ્રકાશિત કરે છે. એમ શિને કહેવું. (૧૦) અગીયારમે મતાવલખી કહે છે કે બેંતાલીસહજાર ચંદ્ર અને બેંતાલીસહજાર સૂર્ય સમસ્ત લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. (૧૧) બારમે પરતીર્થિક પિતાના મતનું સમર્થન કરતાં કહે છે કે-બતેરહજાર ચંદ્ર અને બેરહજાર સૂર્ય સમસ્તકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેવું. વાકયને ઉપસંહાર કરતાં કહે છેકે કઈ એક આ પ્રમાણે કહે છે. (૧૨) બધાના મતોને સંગ્રહ આ પ્રમાણે છેપહેલાના મતથી ચંદ્ર અને સૂર્ય એક એક છે (૧) બીજાના મતથી ત્રણ ત્રણ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૨) ત્રીજાના મતથી સાડાત્રણ સાડાત્રણ ૩ ચંદ્ર સૂર્ય કાા છે. (૩) ચેથાના મતથી સાત સાત ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૪) શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy