SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ८१ त्रयादशप्राभृतम् येऽहोरात्रे दक्षिणस्यां दिशि सर्वबाह्यान्मण्डलात् तृतीयमर्द्धमण्डलं प्रविश्य चारं चरति, ततस्तृतीयेऽहोरात्रे उत्तरस्यां दिशि चतुर्थमर्द्धमण्डलमाक्रम्य चारं चरति, इत्येवं पूर्वप्रतिपादितप्रकारेणैव चन्द्रमसः प्रथमे अयने उत्तरभागात् अभ्यन्तरप्रवेशचिन्तायां द्वितीयादीन्येकान्तरितानि चतुर्दशपर्यन्तानि युग्मानि सप्ताद्धमण्डलानि भवन्ति । तथा च दक्षिणस्माद् भागादभ्यन्तरप्रवेशेऽपि तृतीयादीन्येकान्तरितानि त्रयोदश पर्यन्तानि अयुग्मानि पट् अर्द्धमण्डलानि परिपूर्णानि भवन्ति तथा च पश्चदशस्य अर्द्धमण्डलस्य त्रयोदश सप्तपष्टिभागैरपि युक्तानि भवन्ति, एवमत्र युग्मयुग्मसंख्ययोर्मेलनेन दक्षिणस्माद् भागादभ्यन्तरप्रवेशे पक्षपूर्ति वित् त्रयोदशसप्तषष्टिभागाधिकानि चतुर्दशार्द्धमण्डलानि भवन्ति, तेन यावत् चन्द्रस्यार्द्धमासस्तावान् नक्षत्रस्यार्द्धमासो न भवति, किन्तु ततो मंडल में गमन करके नवीन युग के पहले अयन के प्रथम अहोरात्र में उत्तरदिशा में दूसरे अर्धमंडल में प्रविष्ट होकर गमन करता है। दूसरे अहोरात्र में दक्षिण दिशा में सर्वबाह्य मंडल से तीसरे अर्धमंडल में प्रवेश करके संचरण करता है। तत्पश्चात् तीसरे अहोरात्र में उत्तरदिशा में चौथे अर्धमंडल को आक्रमित करके गमन करता है, इसप्रकार पूर्व प्रतिपादित क्रमसे चंद्रमा का प्रथम अयन में उत्तरभाग से अभ्यन्तर प्रवेश विचारणा में दूसरा आदि एकान्तरित चौदह पर्यन्त के युग्मरूप से सात अर्धमंडल होते हैं । तथा दक्षिणभाग से अभ्यन्तर मंडल के प्रवेशमें भो तृतीयादि एकान्तरित तेरह पर्यन्त के अ. युग्मक छ अर्धमंडल परिपूर्ण होते हैं. तथा पंद्रहवें अर्धमंडल का सडसठिया तेरहभाग से युक्त होते हैं, इसप्रकार यहां युग्म युग्म संख्या को मिलाने से दक्षिणभाग से अभ्यन्तर प्रवेश में पक्षपूर्ति पर्यन्त सडसठिया तेरह भाग से अधिक चौदह अधमंडल होते हैं, अतः जितना चंद्र का अर्धमास होता है उतना नक्षत्र का अर्धमास नहीं होता है। परंतु उस से न्यून ही होता है। રાત્રમાં ઉત્તરદિશામાં બીજા અર્ધમંડળમાં પ્રવેશ કરીને ગમન કરે છે. બીજી અહોરાત્રીમાં દક્ષિણ દિશામાં સર્વબાહ્ય મંડળથી ત્રીજા અર્ધમંડળમાં પ્રવેશ કરીને સંચરણ કરે છે. તે પછી ત્રીજી અહેરાત્રીમાં ઉત્તર દિશામાં ચોથા અર્ધમંડળને આકમિત કરીને ગમન કરે છે, આ પ્રમાણે પહેલાં પ્રતિપાદન કરેલ ક્રમથી બીજા વિગેરે એકાંતરિત ચૌદ પર્યન્તના યુમરૂપથી સાત અર્ધમંડળ થાય છે. તથા દક્ષિણ ભાગથી આત્યંતર મંડળ પ્રવેશમાં પણ ત્રીજા વિગેરે એકાન્તરિત તેરપર્યન્તના અયુગ્મ છ અર્ધમંડળો પરિપૂર્ણ થાય છે. તથા પંદરમાં અર્ધમંડળના સડસઠિયા તેરભાગથી યુક્ત હોય છે. એ રીતે અહીં યુમ યુમ સંખ્યા મેળવવાથી દક્ષિણભાગથી અભ્યત્તર પ્રવેશમાં પક્ષપૂર્તિપર્યન્ત સડસઠિયા તેરભાગથી અધિક ચૌદ અર્ધમંડળ થાય છે. તેથી જેટલું ચંદ્રને અર્ધમાસ થાય છે, એટલો નક્ષત્રનો અર્ધમાસ હોતે નથી. પણ તેનાથી ન્યૂન જ હોય છે. આ રીતે નક્ષત્ર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy