SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यनप्तिप्रकाशिका टीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् यदि चतुर्विंशत्यधिकेन पर्वशतेन पञ्चसूर्यपर्यायाः लभ्यन्ते तदा द्वाभ्यां किं लभामहे ?, इति राशित्रयस्थापना यथा-१४ = अत्रान्त्येन राशिना द्विकरूपेण मध्यो राशि: पञ्चरूपो गुणितो जाता दश तेषामायेन राशिना चतुविशत्यधिकशतरूपेण भागहरणं काय, तत्रोपरितनस्य दशरूपस्य राशे स्तोकत्वात् भागं न समुपयाति, तेन नक्षत्रानयनार्थम् अष्टादशभिः शतैस्त्रिंशदधिकैर्गुणयितव्या भवतीति, तत्र गुणकारछेदराश्यो भ्यिामपवर्तना विधेया-०५४८३०=०४२१५- जातो गुणकारराशिनवशतानि पञ्चदशोतराणि, छेदराशिश्च द्वाषष्टिः, ततश्च पश्चदशोत्तरैर्नवभिः शतैर्दशगुण्यन्ते, गुणिते च जातानि एकनवतिः शतानि पञ्चाशत् अधिकानि, छेदे च द्वाषष्टिरिति । अथैतेभ्यः सप्तविंशतिः शतानि अष्टाविंशत्यधिकानि-२७२८ पुष्यसत्कानि शोध्यन्ते ९१५० अंक दो होता है यही विशेषता है, जैसे कि-यदि एकसो चोवीस पर्व से पांच सूर्य पर्याय लभ्य हो तो दो पर्व से कितना लब्ध होता है ? इस जिज्ञासा निवृत्यर्थ तीन राशि की स्थापना करनी चाहिये जो इस प्रकार १४-१५ यहां पर अन्त्य राशि जो दो है उससे मध्य राशि पांच से गुणित करे तो दश होते हैं, उसको प्रथम राशि एकसो चोवीस से भाग करे तो ऊपर की दस रूप राशि अल्प होने से भाग नहीं चलता। अतः नक्षत्र लाने के लिये अठारहसो तीससे उसको गुणित करे तथा गुणाकार तथा छेदराशी को दो से अपवर्तित करे, जैसे कि x १८३०=१० x १= इस प्रकार गुणाकार राशि नवसो पंद्रह होता है तथा छेदराशि बासठ रहता है, पश्चात नवसो पंद्रह से इसको गुणित करे, गुणा करने से नव हजार एकसो पचास होते हैं, तथा छेदराशि बासठ रहता है। अब इससे सताइससो अटाइस जो पुष्य संबंधी है उससे शोधित करे, माने कम करे ९१५०२२७२८६४२२ અહીં બીજા પર્વનું પ્રતિપાદન કરવાનું હોવાથી ગુણુક અંક બે હોય છે, એજ વિશેષ પણું છે, જેમ કે-જે એક ચિવમ પર્વથી પાંચ સૂર્ય પર્યાય લભ્ય થાય તો બે પર્વથી કેટલા લબ્ધ થાય? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી, જે આ રીતે હોય છે, + ૨ અહીં અન્ય રાશિ જે બે છે, તેનાથી મધ્ય રાશિ પાંચને ગુણવા તે એ રીતે ગુણવાથી દસ થાય છે, તેને પહેલી રાશિ એક ચોવીસથી ભાગ કરે તે ઉપરની રાશિ દસ રૂપ અપ હોવાથી ભાગ ચાલી શકતા નથી, તેથી નક્ષત્ર લાવવા માટે અઢારસો ત્રીસથી તેને ગુણાકાર કરે અને ગુણકાર તથા છેક રાશિને બેથી અપરિવર્તિત કરવા જેમ કે- ૪૧૮૩૦=૧૦૧ ૯=૮૧ આ રીતે ગુણાકાર રાશિ નવસો પંદર થાય છે. તથા છેદરાશિ બાસઠ રહે છે, પછી નવસો પંદરથી તેને ગુણાકાર કરે. ગુણાકાર કરવાથી નવ હજાર એકસો પચાસ થાય છે, તથા હૈદશશિ બાસઠ રહે છે, આનાથી સત્યાવીસસો અઠયાવીસ જે પુષ્ય સંબંધી છે. તેનાથી ધિત અથત ભાગ કરવા. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy