SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७५ द्वादशप्राभृतम् पर्वणि गते सति । पष्ठयां सप्तमी पश्चचत्वारिंशत्तमे पर्वणि गते सति । सप्तम्यामष्टमी पोडशे पर्वणि गते गति । अष्टम्यां नवमी एकोनपञ्चाशत्तमे पर्वणि गते गति । नवम्यां दशमी विंशतितमे पर्वणि गते सति । दशम्या मेकादशी परिसमापयति त्रिपञ्चाशत्तमे पर्वणि गते सति । एकादश्यां द्वादशी चतुर्विंशतितमे पर्वणि गते सति । द्वादश्यां त्रयोदशी समापयति सप्तपश्चाशत्तमे पर्वणि गते सति । त्रयोदश्यां चतुर्दशी समापयति अष्टाविंशतितमे पर्वणि गते सति । चतुर्दश्यां पञ्चदशी परिसमापयति एकपष्टितमे पर्वणि गते सति । पञ्चदश्यां प्रतिपत तिथि: समापयति द्वात्रिंशतमे पर्वणि गते सति । एवमेता युगपूर्वार्ध प्रतिभाविताः विज्ञेयाः। एवमनयैव युक्त्या उपपत्या च युगोत्तरार्द्धऽपि भावनीया इति ॥ एवमत्र सविस्तरतोऽवम इकतालीस पर्व पूर्ण होने पर । पंचमी में छट्ठीतिथि समाप्त होती है बारह पर्व बीतने पर । पैतालीस पर्व समाप्त होने पर छट्ठी में सप्तमी तिथी समाप्त होती है। सोलह पर्व समाप्त होने पर सप्तमी में अष्टमोतिथि समाप्त होती है। उनचासवां पर्व गत होने पर अष्ठमी को नववीं तिथि समाप्त होती है। वीस पर्व पूर्ण होने पर नवमी में दसवीं तिथि समाप्त होती है । तिरपन पर्व गत होने पर दशवो में ग्यारहवीतिथि समाप्त होती है। चोवीस पर्व बीत चुकने पर एकादशी में द्वादशी तिथि समाप्त होती है। सतावन पर्व वीत जाने पर द्वादशी में त्रयोदशी तिथि समाप्त होती है, अठाईस पर्व बीत जाने पर त्रयोदशी में चतुर्दशी तिथि समाप्त होती है । इकसठ पर्व पूर्ण होने पर चतुर्दशी में पंद्रहवीं तिथि समाप्त होती है । बत्तीस पर्व वीतने पर पंद्रहवी तिथि में प्रतिपदातिथि समास होती है। इस प्रकार ये युग के पूर्वार्ध में भावित किया गया है । इसीप्रकार की युक्ति से एवं उपपत्ति से युग के उत्तरार्द्ध में भी भावित कर समझलेवे इस प्रकार यहां पर विस्तार पूर्वक अवमरात्र का प्रति બાર પર્વ વીત્યા પછી પાંચમે છઠ્ઠી તિથિ સમાપ્ત થાય છે, પિસ્તાલીસ પર્વ સમાપ્ત થયા પછી છડમાં સાતમી તિથિ સમાપ્ત થાય છે. સોળ પર્વ વીત્યા પછી સાતમમાં આઠમી તિથિ સમાપ્ત થાય છે. ઓગણપચાસમું પર્વ પૂરું થયા પછી આઠમમાં નવમી તિથિ સમાપ્ત થાય છે. વીસ પર્વ પુરા થયા પછી નવમીમાં દસમી તિથિ સમાપ્ત થાય છે. ત્રેપન પર્વ પુરા થયા પછી દસમમાં અગીયારમી તિથિ સમાપ્ત થાય છે. ચોવીસ પર્વ પુરા થયા પછી અગીયારશમાં બારમી તિથિ સમાપ્ત થાય છે. સત્તાવન પર્વ પુરા થયા પછી બારશમાં તેરશની તિથિ સમાપ્ત થાય છે. અઠયાવીસ પર્વ વીતી ગયા પછી તેરશમાં ચૌદશની તિથિ સમાપ્ત થાય છે. એકસઠ પર્વ પુરા થયા પછી ચૌદશમાં પંદરમી તિથિ સમાપ્ત થાય છે. બત્રીસ પર્વ પુરા થયા પછી પંદરમી તિથિમાં એકમની વિધિ સમાપ્ત થાય છે. આ રીતે આ યુગના પૂર્વાર્ધમાં ભાવિત કરેલ છે. આ જ પ્રમાણેની યુક્તિથી અને ઉપપત્તિથી યુગના ઉત્તરાર્ધમાં પણ ભાવિત કરીને સમજી લેવું. આ રીતે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy