SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ सूर्यप्रज्ञप्तिसूत्रे म्यां मित्येते सप्तऋतवः शुक्लपक्षे समासु तिथिषु परिसमाप्तिमाप्नुवन्ति च । कृष्णशुक्लपक्षभाविन एते पञ्चदश ऋतवो युगस्य पूर्वार्दै प्रभवन्ति परिसमाप्नुवन्ति च । ततः पुनः प्रतिपादितक्रमेणैव शेषा अपि पश्चदश ऋतको युगस्य पश्चिमार्दै भवन्ति, तद्यथा-पोडशी ऋतुर्भाद्रपदमासस्य कृष्णपक्षस्य प्रतिपदि तिथौ परिसमाप्तिमुपगच्छति । सप्तदशी ऋतुस्तृतीयां कातिककृष्णस्य, अष्टादशः पौषकृष्णपञ्चम्याम् , एकोनविंशतितमः फाल्गुनकृष्ण सप्तम्यां, विंशतितमा वैशाखकृष्णनवम्याम् , एकविंशतितमा आषाढकृष्णैकादश्यां, द्वाविंशतितमा भाद्रपदमासस्य त्रयोदश्यां, त्रयोविंशतितमा कात्तिककृष्णामावास्यायां तिथौ परिसमाप्तिमुपगच्छति । एवमेते षोडशादयस्त्रयोविंशति पर्यन्ता अष्टौ ऋतवो बहलपक्षे परिसमाप्तिमाप्नुवन्ति । ततः परं शुक्लपक्षे यथा पौषशुक्लद्वितीयायां तिथौ चतुर्विंशतितम में, चौदहवीं द्वादशि तिथि में, ये सात ऋतुएं शुक्लपक्षकी समतिथि में समाप्त होती कही गई है। कृष्णपक्ष एवं शुक्लपक्ष में होने वाली ये पंद्रह ऋतुएं युग के पूर्वार्द्ध में आरम्भ होती है, पश्चात् पुनः प्रतिपादित क्रम से शेष पंद्रह ऋतु युग के पश्चिमार्ध में प्रारम्भित होती है जो इस प्रकार से हैं-सोलहवीं ऋतु भाद्रपद मास की कृष्णपक्ष की प्रतिपदा तिथि में समाप्त होती है, एवं सत्रहवीं ऋतु कार्तिक कृष्णपक्ष की तृतीया तिथि में, अठारहवीं पौष मास की कृष्णपक्ष की पंचमी तिथि में, उन्नीसवीं फाल्गुन कृष्ण पक्ष की सप्तमी तिथि में वीसवीं वैशाख कृष्णपक्ष की नवमी तिथि में, इक्कीसवीं आषाढ कृष्ण एकादशी में, बाईसवीं भाद्रपद मास की त्रयोदशी में, तेईसवीं कार्तिक मास के कृष्णपक्ष की अमावास्या तिथि में समाप्त होती है। इस प्रकार ये सोलह से लेकर तेईस पर्यन्त की आठ ऋतुएं कृष्णपक्ष में समाप्त होती है। तथा अन्य सभी शुक्लपक्ष में समाप्त होती है, जैसे की-पौष शुक्ल दूज દિવસે સમાપ્ત થાય છે. આ સાતરૂતુઓ શુક્લ પક્ષની રામતિથિમાં સમાપ્ત થાય છે. કૃષ્ણપક્ષ અને શુકલ પક્ષમાં થવાવાળી આ પંદર રૂતુઓ પક્ષના પહેલા અર્ધાભાગમાં આરંભ થાય છે. અને સમાપ્ત પણ યુગના પૂર્વાર્ધ ભાગમાં જ થાય છે. તે પછી ફરીથી પ્રતિપાદિત કરેલ ક્રમથી બાકીની પંદરરૂતુઓ યુગના પાછલા અર્ધા ભાગમાં પ્રારંભિત થાય છે. જે આ પ્રમાણે છે. સોળમીરૂતુ ભાદરવા માસના કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિએ સમાપ્ત થાય છે. અને સત્તરમી રૂતુ કાતિક વદ ત્રીજના દિવસે, અઢારમી પિષમાસના કૃષ્ણ પક્ષની પાંચમે ઓગણીસમી ફાગણમાસના કૃષ્ણપક્ષની સાતમને દિવસે વિસમી આષાઢ માસના કૃષ્ણપક્ષની અગીયારસે બાવીસમી ભાદરવા માસની તેરશના દિવસે તેવીસમી કાર્તિક માસના કૃષ્ણ પક્ષની અમાસને દિવસે સમાપ્ત થાય છે. આ રીતે આ સોળમીથી લઈને તેવીસ સુધીની આઠ રૂતુઓ કૃષ્ણ પક્ષમાં સમાપ્ત થાય છે. તે સિવાયની બધી જ રૂતુઓ અજવાળીયામાં સમાપ્ત થાય છે. જેમ કે–પોષ સુદ બીજને દિવસે ચાવી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર:
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy