SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ३१६ सूर्यप्रशप्तिसूत्र ततोऽभिजितो नवमुहूर्ता एकस्य च मुहूर्तस्य चतुर्विंशति पिष्टिभागाः, एकस्य च द्वापष्टिभागस्य पट्षष्टिः सप्तपष्टिभाषष्टिभागा इति, एतेपा मेकत्र सम्मीलनेन यथोक्तं मुहूर्तपरिमाणं भवति-८१९।। एकोनविंशत्यधिकान्यष्टौ शतानि मुहूर्तानाम् एकस्य च मुहूर्तस्य चतुर्विंशति षष्टिभागा एकस्य च द्वाषष्टिभागस्य पट्पष्टिः सप्तपष्टिभागा इति । एष एतावान् नक्षत्रमासः । तत स्तदनन्तरं यदभिजिनक्षत्रमतिक्रान्तं तदपरेण द्वितीयेन अभिजिता नक्षत्रेण सह नवमुहूर्तादि कालं योग मुपागच्छति । ततः परमपरेण द्वितीयेनान्येन अशाविंशति सम्बन्धिना श्रवणनक्षत्रेण सह संयोगमश्नुते । एवमत्र पूर्ववत् तावद्वाच्य यावदुत्तराषाढानक्षत्रं समागच्छेत् । तदनन्तरं भूयोऽपि प्रथमेनैव अभिजिन्नक्षत्रेण सह संयोग सहबासमुपयाति । ततः पुनरपि पूर्वोक्तक्रमेणैव श्रवणादिभिनेक्षत्रै भूयो भूयो भावना वाले होते हैं अतः तीस को पंद्रह से गुणा करे ३०x१५-४५० तो चारसो पचास होते हैं। तत्पश्चात् अभिजित् नक्षत्र का नव मुहर्त तथा एक मुहर्त का बासठिया चोवीस भाग तथा बासठिया एक भाग का सडसठिया छियासठ भाग जो है इन सब को इकट्ठा करे तो पूर्व कथनानुसार यथोक्त मुहूर्त परिमाण (८१९ ) आठसो उन्नीस मुहत तथा एक मुहर्त का बासठिया चोवीस भाग तथा बासठिया एक भाग का सडसठिया छियासठ भाग हो जाते हैं। इतना प्रमाणवाला एक नक्षत्र मास होता है। तत्पश्चात् उस अभिजित् नक्षत्र को छोड करके दूसरे अभिजित् नक्षत्र के साथ नव मुहर्तादि काल पर्यन्त योग करता है, तत्पश्चात् दूसरा अठाईस नक्षत्र संबंधा श्रवण नक्षत्र के साथ योग करता है, इसी प्रकार यहां पर पूर्व कथनानुसार उत्तराषाढा नक्षत्र पर्यन्त कह लेवें । तत्पश्चात् फिर से प्रथम अभिजित् नक्षत्र के साथ वास करता है । तत्पश्वात् फिरसे भी पूर्वोक्त क्रमसे ही श्रवणादि नक्षत्रों के साथ पुनः पुनः भावना હોય છે. તેથી તીસને પંદરથી ગુણકાર કર ૩૦+૧૫=૪૫૦ તે ચારસો પચાસ આવે છે. તે પછી અભિજી નક્ષત્રના નવ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસયિા છાસઠ ભાગ જે છે એ બધાને એકઠા કરે તે પૂર્વ કથન પ્રમાણે યક્ત મુહૂર્ત પરિમાણ (૮૧૯૨ ) આઠ ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તાના બાસડિયા વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છાસઠ ભાગ થઈ જાય છે આટલા પ્રમાણનો એક નક્ષત્ર માસ થાય છે. તે પછી એ અભિજીત નક્ષત્રને છોડીને બીજા અભિજીત નક્ષત્રની સાથે નવમુહુર્તાદિ કાળ પર્યત યોગ કરે છે. તે પછી બીજા અઠયાવીસ નક્ષત્ર સંબંધી શ્રવણ નક્ષત્રની સાથે યોગ કરે છે. એ જ પ્રમાણે અહીં પૂર્વ કથન પ્રમાણે ઉત્તરાષાઢા નક્ષત્ર પર્યન્ત કહી લેવું. તે પછી ફરીથી પહેલા અભિજીતુ નક્ષત્રની સાથે વાસ કરે છે. તે પછી ફરીથી પણ પૂર્વ કથિત કમ પ્રમાણે જ શ્રવણદિ નક્ષત્રની સાથે ફરી ફરી ભાવના ભાવિત કરી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy