________________
१८
सूर्यप्रज्ञप्तिसूत्रे
अथ कस्मिन्नयने कस्मिन् वा मण्डले किं पर्व समाप्तिमुयातीति चिन्तायां पूर्वाचार्यैः पर्वकरणगाथाः अभिहिताः । अतस्ता एव गाथा: विनेयजनानुग्रहार्थमुपदिश्यन्ते यथा तत्प्रतिपादिकाश्चतस्रो गाथा:
'इच्छा पव्वेहिं गुणिउं अयणं ख्वाहिअं तु कायव्वं । साझ च हवइ एत्तो अयणक्खेत्तं उडवइस्स ॥ १ ॥ जइ अयणा सुज्झति तर पच्त्रजुया उ रुवसंत्ता । तावइयं तं अयणं नत्थि निरंसंमि रूप जुयं ॥ २ ॥ कसिमि होइ रूवं पक्रखेवो दोष होंति भिन्नंमि । जावइया तावइया एए सरिमंडला ओम्म उ गुणकारे अभितरमंडले व जुग्गंमि य गुणकारे बाहिरगे मंडले एतासां गाथानां यथाक्रमेण व्याख्या यथा - यस्मिन् पर्वणि अयनमण्डलादिविषया ज्ञातुमिच्छा भवेत् तेन ध्रुवराशि गुण्यते, अथ कोऽसौ ध्रुवराशिरिति जिज्ञासायामुच्यतेतत्र ध्रुवराशि प्रतिपादिकेयं पूर्वाचार्योपदर्शिता गाथा प्रतिपादिता वर्त्तते यथा
होंति ॥ ३ ॥
आई । आई ॥ ४ ॥
अब किस अयन में अथवा किस मंडल में कौनसा पर्व समाप्त होते है, इस प्रकार की विचारणा में पूर्वाचार्योंने पर्व के विषय में चार करण गाथाएं कही है, अतः वही गाथाऐं शिष्य जनों के अनुग्रहार्थ प्रदर्शित की जाती हैं, जो इस प्रकार है (इच्छा पव्वेहिं गुणिउं) इत्यादि रूप से कही है जो संस्कृत टीका में से पूर्ण रूप से दिखलाई गई हैं अतः मूलगाथायें वहां से देख लेवें । यहां पर इन गाथाओं के अर्थ यथाक्रम प्रदर्शित करते हैं- जिस पर्व का अयन मंडलादि विषय जानना चाहे तो उससे ध्रुवराशि को गुणा करे, यहां पर कौनसी ध्रुवराशी होती है। तो इसके लिये कहते हैं - यहां पर ध्रुवराशी प्रदर्शिका यह गाथा पूर्वाचार्यों ने प्रदर्शित की है
એકસા ચાવીસ પ સિદ્ધ થાય છે. આ રીતે આ મૂળસૂત્રની વ્યાખ્યા પુરી થઈ.
હવે ક્યા અયનમાં અથવા કયા મંડળમાં ક્યું પત્ર સમાપ્ત થાય છે, આ પ્રકારની વિચારણામાં પૂર્વાચાર્યાંએ પના સંબંધમાં ચાર કરણ ગાથાઓ કહેલ છે. તેથી એ જ ગાથાઓ અહીયાં શિષ્યજ્રનેાના અનુગ્રહ માટે બતાવવામાં આવે છે તે આ પ્રમાણે છે (इच्छा पव्वेहिं गुणिउ ) इत्यादि आा गाथाओ। संस्कृत टीअमां यूरेपूरी मतावेस छे. तेथी જીજ્ઞાસુએ મૂળ ગાથા ત્યાંથી જોઈ લેવી. અહીંયાં આ ગાથાઓના અથ ક્રમાનુસાર બતા વવામાં આવે છે, પ માં અયનમંડળ વિગેરેના સબંધમાં જાણવું હેય તેા તેનાથી ધ્રુવરાશિના ગુણાકાર કરવા અહીંયાં કઈ ધ્રુવરાશી થાય છે, તે જાણવા માટે કહે છે કે-અહીંયાં ધ્રુવરાશિ બતાવનાર પૂર્વાચાર્યŕએ એક કરણ ગાથ કહી છે, તે આ પ્રમાણે છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨