SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यप्रक्षप्तिसूत्र कानि एकपश्चाशच्च सप्तषष्टिभागा अहोरात्रस्य, एतावत् प्रमाणो नक्षत्रसम्वत्सरो भवति । क्रमेण न्यासो यथा-नक्षत्रमासे अहोरात्रप्रमाणं २७+ तथा नक्षत्रसंवत्सरे अहोरात्रप्रमाणं =३२७+ इति नक्षत्रसम्वत्सरविचारः प्रतिपन्नः अथ पञ्चवर्षात्मकः कालविशेषो युगमिति कथ्यते, तत् पूरकः संवत्सरो युगसंवत्सरः कथ्यते (२) । अथ युगस्य प्रमाणहेतुः संवत्सरः प्रमाणसंवत्सरो भवति (३)। यथावस्थितेन लक्षणेन समुपेतः संवत्सरो लक्षणनामा सम्बत्सरः प्रोच्यते (२४) । तथा च शनैश्चरेण निष्पादितः संवत्सरः शनैश्चरसम्वत्सरो भवति (५) शनैश्चरसम्भव इति वा कथ्यते लोकैः । अथैषां यथाक्रमेण नामानि यथानक्षत्रसम्वत्सरः प्रथमः । युगसंवत्सरो द्वितीयः । प्रमाणसंवत्सरस्तृतीयः । लक्षणसम्वत्सरप्रकार से अंकोत्पत्ति होती है जैसे (२७xx१३=२४ x =३२७ x इस प्रकार तीनसो सतावीस अहोरात्र तथा एक अहोरात्र का सडसठिया इक्कावन भाग इतना प्रमाणवाला नक्षत्र संवत्सर होता है, इस का क्रमसे न्यास इस प्रकार से है-नक्षत्र मास में अहोरात्र का प्रमाण २७४ तथा नक्षत्र संवत्सर में अहोरात्र का प्रमाण ३२७x होता है इसप्रकार नक्षत्रसंवत्सर का विचार निरूपित किया है ॥१॥ अब पांच संवत्सर वाला कालविशेष युग कहा जाता है उसको पूरक संवत्सर कहा जाता है ।२। युग का प्रमाण हेतुरूप संवत्सर प्रमाण संवत्सर होता है । यथावस्थित लक्षण से युक्त संवत्सर लक्षण नामकासंवत्सर कहा जाता है।४। तथा शनैश्चर से किया हुवा संवत्सर शनैश्चर संवत्सर होता है ।। अर्थात् शनैश्चर संभव संवत्सर भी लोक में कहते है। इनका क्रमानुसार नाम इस प्रकार से हैं-१ पहला नक्षत्रसंवत्सर । २ युगसंवत्सर दूसरा कहा है ३ तीसरा प्रमाणसंवत्सर होता है। ४ चौथा लक्षणसंवत्सर २७+18x१२=3२४४१५७=3२७+५७ मा शत से सत्यावीस अड।२।त्र तथा से અહોરાત્રના સડસઠિયા એકાવન ભાગ આટલા પ્રમાણવાળું નક્ષત્ર સંવત્સર થાય છે, અને ક્રમથી ન્યાસ આ રીતે છે-નક્ષત્રમાસમાં અહેરાત્રીનું પ્રમાણ ૨૭૪૨૪ તથા નક્ષત્ર સંવત્સરમાં અહેરાત્રનું પ્રમાણ ૩૨૭૪૬૪ ત્રણ સત્યાવીસ તથા એક અહેરાત્રના સડસઠિયા એકાવન ભાગ થાય છે. આ રીતે નક્ષત્રસંવત્સરને વિચાર પ્રતિપાદિત કરેલ છે. જેના પાંચ સંવત્સર યુક્તકાળ વિશેષ યુગ કહેવાય છે, તેને પૂરક સંવત્સર યુગ સંવત્સર કહેવાય છે. રા યુગના પ્રમાણ હેતુરૂપ સંવત્સર પ્રમાણુ સંવત્સર કહેવાય છે, ૩ યથાવથિત લક્ષણથી યુક્ત સંવત્સર લક્ષણ નામનું સંવત્સર કહેવાય છે. કા તથા શનૈશ્ચરથી કરેલ સંવત્સર શનૈશ્ચર સંવત્સર કહેવાય છે, અર્થાત્ શનૈશ્ચર સંભવ સંવત્સર પણ લેકમાં કહેવાય છે. પા ક્રમ પ્રમાણે આના નામ આ પ્રમાણે છે–૧ પહેલું નક્ષત્ર સંવત્સર ૨ બીજું યુગ સંવત્સર કહેલ છે. ૩ ત્રીજું પ્રમાણુ સંવત્સર હોય છે. ૪ ચોથું લક્ષણ શ્રી સુર્યપ્રજ્ઞમિ સૂત્ર: ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy