SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1073
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यप्रज्ञप्तिसूत्रे स्तम्भभाण्डमात्रोपकरणानि आत्मनापि खलु चन्द्रो देवो ज्योतिषेन्द्रो ज्योतिषराजः सौम्यः कान्तः शुभः प्रियदर्शनः सुरूपः, तावत् एवं खलु चन्द्रः शशिश्चन्द्रः शशिः आख्यात इति देत् । तावत् कथं ते सूर्यः आदित्यः सूर्यः आदित्यः आख्यायते इति वदेत् । तावत् सूरादिकाः समयाः इति वा आवलिका इति वा आनप्राण इति वा स्तोका इति वा यावत् उत्पfर्पण्य अवसर्पिण्य इति वा, एवं खलु सूर्यः आदित्यः सूर्यः आदित्यः आख्यात इति वदेत् || सू० १०६ ॥ टीका - पञ्चोत्तरशततमे सूत्रे अनेकविध भेदलक्षणलक्षितं राहोर्लक्षणं राहोचारप्रकारं चन्द्रसूर्ययोर्विमाने कथमाच्छादिते भवतो राहुविमानेन इत्यत्र कारणप्रदर्शनं चन्द्रसूर्ययोग्रहणलक्षणसम्भवासम्भवप्रकारं चन्द्रोपरि राहुविमानस्यावरोधप्रकारं राहोरन्वर्थसंज्ञका नि नामानि चेत्यादिविविधविषयान् विविच्य सम्प्रत्यस्मिन्नर्थाधिकारे षडुत्तरशततमे सूत्रे चन्द्रस्य शशिरिति सूर्यस्य आदित्य इति च कोषे यदभिधानं तयोरन्वर्थसंज्ञावगमकनिमित्तं सूर्यचन्द्रयोरैश्चर्यभोगभोगनिमित्तावगमकं च विविधविचारात्मकं प्रश्नोत्तरसूत्रमाह - 'ता कहं ते १०६२ अब चंद्र एवं सूर्यका शशि, आदित्य नाम की अन्वर्थसंज्ञा के बोध के लिये प्रश्नोत्तर सूत्र कहते हैं टीकार्थ - एकसो पांचवें सूत्र में अनेक प्रकार के भेद लक्षण से लक्षित राहु का लक्षण, राहु का चार प्रकार चंद्र सूर्य का विमान किस प्रकार से राहु विमान से आच्छादित होता है ? इस विषय में कारण का कथन, चंद्र सूर्य का ग्रहण लक्षण का सम्भवासंभव का प्रकार चंद्र के ऊपर राहु विमान का अव रोध का प्रकार राहु का अन्वर्थ संज्ञावाले नाम का कथन इत्यादि अनेकविध विषयों की विवेचना करके अब इस अर्थाधिकार एकसो छट्ठे सूत्र में चन्द्र का शशि इस प्रकार तथा सूर्य का आदित्य इस प्रकार कोष में जो नाम कहे हैं। उनको अन्वर्थ संज्ञा के बोध निमित्त सूर्य एवं चन्द्र का ऐश्वर्य भोग के निमित्त को बताने वाला एवं विविध प्रकार के विचारात्मक प्रश्नोत्तर सूत्र હવે ચંદ્રનું અને સૂર્યનુ શશિ, આદિત્ય એ નામેાની અન્ય સંજ્ઞાના મેધ થવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે. ટીકા-એકસે પાંચમા સૂત્રમાં અનેક પ્રકારના ભેદ લક્ષણાથી લક્ષિત રાહૂના લક્ષણ શહૂના ચારને પ્રકાર ચદ્ર સૂર્યના વિમાને કેવી રીતે રાહુ વિમાનથી આચ્છાઢિત થાય છે આ વિષયના કારણનું કથન, ચંદ્ર સૂર્યંના ગ્રહણના લક્ષણૢાની સંભવાસભવતાને પ્રકાર ચંદ્રની ઉપર રાહૂ વિમાનના અવરોધને પ્રકાર રાહૂના અન્ય સંજ્ઞાવાળા નામનુ કથન વિગેરે અનેક પ્રકારના વિષયની વિવેચના કરીને હવે આ અર્થાધિકાર એકસા છઠ્ઠા સૂત્રમાં ચંદ્રનુ શશિ આ પ્રમાણે અને સૂર્યાંનુ આદિત્ય આ પ્રમાણે કોષમાં જે નામેા કહેલા છે. તેની અન્ય સંજ્ઞાના મેધ માટે સૂર્ય અને ચંદ્રના અશ્વય ભેગના નિમિત્તને બતાવવાવાળુ' અને વિવિધ પ્રકારના વિચારાત્મક પ્રશ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
SR No.006352
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages1111
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy