________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४० दशमप्राभृतस्य सप्तमं प्राभृतप्राभृतम् ८७९ नीचे तात्कालिके भवतः सम्प्रति सूर्यस्य मन्दोच्चं मिथुनराशौ अष्टादशांशे वर्तते, तस्मात् सप्तमे धनुराशौ अष्टादशांशे नीचमपि तेन त्रयोदशदिनमारभ्य सप्तदशदिनं यावत् एकस्य सौरनक्षत्रस्य भोगकालः सम्भाव्यते । चन्द्रचारवशेन तु दैनिकनक्षत्रेषु हासवृद्धित्वमुपजायते । अभिजिनिष्काशने पश्चदश चतुर्दशसंख्ये भवतः सर्वत्र गणनाक्रमे विपरीतत्वात् नक्षत्राणां सप्तविंशति संख्यात्वाच्चेति । अभिजिन्नक्षत्रं प्रायो व्यवहारपथं नायातीत्यत्र व्यवहाराङ्गसूत्रं यथा-'जंबुदीवे दीवे अभिई वज्जेहिं सत्तावीसाए णक्खत्तेहिं संववहारो वट्टइ' इह जम्बूद्वीपे
होता है। उच्च माने मन्दोच्च होता है, उच्चराशि से सातवीं राशि में अपनी कक्षा में ही निम्न होता है, चन्द्र का उच्चत्व एवं निम्नत्व तात्कालिक होता है, सम्प्रति सूर्य का मंदोच्चत्व मिथुन राशि अठारहवें अंश में है, अतः सातवीं धन राशि में अठारहवें अंश में नीच भी है अतः तेरहवेदिन से लेकर सत्रहवें दिनपर्यन्त में एकसौ दो नक्षत्र का भोग काल की संभावना होती है। चंद्र की गतिवशात् दैनिक नक्षत्रों में हास एवं वृद्धि होती है। सर्व गणना क्रम में विपरीत गणना से अभिजित् नक्षत्र को गिनने से पंद्रहवां या चौदहवां होता है । नक्षत्रों की संख्या सतावीस होने से इस प्रकार होता है, अभिजित् नक्षत्र प्रायः व्यवहार में नहीं आता है, यहां व्यवहार सूत्र इस प्रकार है-(जंघुद्दीवे दीवे अभीई वज्जेहिं सत्तावीसाए णक्खत्तेहिं संववहारो) इस जंबूद्वीप नाम के द्वीप में अभिजित् को छोडकर सत्तावीस नक्षत्र व्यवहार में होते हैं । परंतु
છે. આ પ્રત્યક્ષથીજ જણાય છે. ઉચ્ચ એટલે મંદીગ્ન થાય છે. ઉચ્ચ રાશીથી સાતમી રાશીમાં પોતાની કક્ષામાંજ નિમ્ન થાય છે. ચંદ્રનું ઉચ્ચત્વ અને નિમ્નત્વ તાત્કાલિક થાય છે. હમણું સૂર્યનું મંદચ્ચપણું મિથુન રાશિમાં અઢારમાં અંશમાં છે, તેથી સાતમી ધન રાશિમાં અઢારમા અંશમાં નીચ પણ છે. તેથી તેરમા દિવસથી લઈને સત્તરમા દિવસ પર્યરતમાં એક સૌર નક્ષત્રના ભેગ કાળની સંભાવના થાય છે. ચંદ્રની ગતિવશાત દૈનિક નક્ષત્રમાં હાસ અને વૃદ્ધિ થાય છે. સર્વત્ર ગણુના ક્રમમાં વિપરીત ગણનાથી અભિજીતુ નક્ષત્રને ગણવાથી પંદરમું કે ચૌદમું થાય છે. નક્ષત્રોની સંખ્યા સત્યાવીસ હોવાથી આ પ્રમાણે થાય છે. અભિજીત નક્ષત્ર પ્રાયઃ વ્યવહારમાં આવતું નથી. અહીંયા વ્યવહાર સૂત્ર આ પ્રમાણે છે.
(जंबुद्दोवे दीवे अभीईवज्जेहिं सत्तावीसाए णक्खत्तेहिं संयवहारो) मा दी५ નામના દ્વીપમાં અભિજીતને છોડીને સત્યાવીસ નક્ષત્ર વ્યવહારમાં આવે છે. પરંતુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧