SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ५६८ सूर्यप्रज्ञप्तिसूत्रे अवस्थितानि खलु तत्र रात्रिंदिवानि प्रज्ञप्तानि श्रमणायुष्मन् ? एके एवमाहुः १॥-तावत्तत्र स्थले यदा खलु जम्बूद्वीपे द्वीपे दक्षिणार्द्ध-दक्षिणविभागार्दै द्वादशमुहूर्तप्रमाणो दिवसो भवति तदा खलु जम्बूद्वीपस्योत्तरार्द्धऽपि द्वादशमुहर्तप्रमाणो दिवसो भवति तथा च यदा उत्तरार्द्ध द्वादशमुहूर्त्तप्रमाणो दिवसो भवति, तदा दक्षिणाऽपि द्वादशमुहूर्तात्मको दिवसो भवति, तदा च अष्टादशादि दिवसकाले जम्बूद्वीपे द्वीपे मन्दरस्य पर्वतस्य पूर्वस्यां पश्चिमायां च दिशि सदा-सर्वदा-सर्वकाले पञ्चदशमुहूत्तों दिवसो भवति, तथा च सर्वदेव पञ्चदशमुहर्ता रात्रि भवति, कुत इति जिज्ञासानिवृत्यर्थमाह-अवस्थितानि-एकरूपाणिसकलकालमेकप्रमाणानि खलु इति निश्चितं तत्र-मन्दरपर्वतस्य पूर्वस्यां पश्चिमायां च दिशि रात्रिन्दिवानि-रात्रिदिवसप्रमाणानि तुल्यानि प्रज्ञप्तानि-कथितानीति हे श्रमण ! हे आयुमान् ! एतच्च प्रथमानां परतीथिकानां मूलभूतं स्वशिष्यं प्रति आमन्त्रण वाक्यम् । अत्रोपमुहूर्त का दिवस होता है एवं पन्द्रह मुहूर्त की रात्री होती है। वहां पर रात्रिदिवस अवस्थित कहा है हे श्रमणायुष्मन् कोई एक इस प्रकार से कहता है । कहने का भाव यह है कि जब जंबुद्वीप के दक्षिणार्द्ध में माने दक्षिण विभाग के अर्ध भाग में बारह मुहूर्त प्रमाण का दिवस होता है तब जंबूद्वीप के उत्तरार्द्ध में भी बारह मुहूर्त प्रमाण का दिवस होता है । तथा जब उत्तरार्ध में बारह मुहूर्त प्रमाण का दिवस होता है, तब दक्षिणार्ध में भी बारह मुहूर्त प्रमाण का दिवस होता है, उस समय अठारह मुहर्त प्रमाण के दिवस काल में जंबूद्वीप के मंदरपर्वत की पूर्व दिशा में तथा पश्चिम दिशा में सर्व काल पंद्रह मुहूर्त का दिवस होता है तथा सर्वदा पंद्रह मुहूर्त की रात्री होती है यह किस प्रकार होता है ? इस जिज्ञासा की निवृत्ति के लिये कहते हैं-अवस्थित रूप से माने सकल काल एक प्रमाणवाला रात्रि दिवस होता है। कारण की मंदर पर्वत को पूर्व एवं पश्चिम दिशा में रात्रिदिवस का प्रमाण तुल्य कहा है, हे અને પંદર સુહુતની રાત હોય છે, ત્યાં રાત્રિ દિવસ અવસ્થિત એટલે કે સ્થિર કહેલ છે. હે શ્રમનું આયુષ્યન કેઇ એક આ પ્રમાણે કહે છે, કહેવાનો ભાવ એ છે કે-જ્યારે જબૂદ્વીપના દક્ષિણાર્ધમાં એટલે કે દક્ષિણ વિભાગના અર્ધા ભાગમાં બાર મુહર્ત પ્રમાણનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપના ઉત્તરાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે, તથા જ્યારે ઉત્તરાર્ધમાં બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે, ત્યારે દક્ષિણાર્ધમાં પણ બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. અઢાર મુહૂર્ત પ્રમાણુના દિવસકાળમાં જે બૂદ્વીપના મંદરપર્વતની પૂર્વ દિશામાં તથા પશ્ચિમ દિશામાં સદાકાળ પંદર મુહૂર્તને દિવસ હોય છે. તથા સદા પંદર મુહૂર્તની રાત્રી હોય છે, આ કેવી રીતે થાય છે? એ જીજ્ઞાસાની નિવૃત્તિ માટે કહે છે કે અવસ્થિત રૂપથી એટલે કે સદાકાળ એક સરખા પ્રમાણની રાત્રિ હોય છે, કારણ કે મંદરપર્વતની પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાત્રિ દિવસનું પ્રમાણ સમાન કહેલ છે. તે આયુશ્મન શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy