SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यशप्तिप्रकाशिका टीका सू० २७ षष्ठं प्राभृतम् ५२७ रात्रिन्दिवेन-सर्वाभ्यन्तरमण्डलगतेन, प्रथमक्षणादृवं शनैः शनैः कलामात्र कलामात्रनिवर्द्धनेन-हापनेन अहोरात्रपर्यन्ते काले एकं भाग मोजसः-प्रकाशस्य दिवसक्षेत्रस्य निर्वर्द्धयित्वा-हापयित्वा, तमेव चैकं भागं रजनिक्षेत्रस्य अभिवर्द्धयित्वा चारं चरति सूर्यः । अथात्र पुनः कियत् प्रमाणं भागं दिवसक्षेत्रस्य प्रकाशस्य हापयित्वा रजनिक्षेत्रस्य च वर्द्धयित्वा चारं चरतीत्येतद्विषयमाह-'मंडलं अट्ठारसहिं तीसेहिं सएहिं छित्ता' मण्डलमष्टादशभिः त्रिशैः शतैश्छित्वा ॥ मण्डलं-सर्वाभ्यन्तरान्मण्डलाद् बहिर्मुखमक्तिनं द्वितीयं मण्डलमष्टादशभिस्त्रिंशैः शतैः-त्रिंशदधिके रष्टादशभिः शतैश्छित्वा-विभज्य ।। अत्रेतदुक्तं भवति,द्वितीयमतिनं मण्डलमष्टादशभि स्त्रिंशदधिकै आँगशतै विभज्य तत् सत्कभागमेकं भागमेकं भागमित्यर्थः । अत्र पुन मण्डलस्याष्टादशशतानि त्रिंशदधिकानि भागानां कथं परिकल्प्यन्ते ?, अत्रोच्यते-यतोहि-एकैकं मण्डलं द्वाभ्यां सूर्याभ्याम् एकेनाहोरात्रेण स्वस्वभ्रमणगत्या प्रपूर्यते, अहोरात्रश्च त्रिंशन्मुहूर्तप्रमाणो भवति, प्रतिसूर्यश्चाहोरात्रगणने परमारण काल में सर्वाभ्यन्तरमंडलवति एक रात्रिदिन से प्रथम क्षण के पश्चात् धीरे धीरे कलामात्र कलामात्र काल को कम करता हुवा अहोरात्र पर्यन्तकाल में दिवसक्षेत्र के प्रकाशका एक भाग को न्यून करके ऊसी रात्रिका एक भाग को बढाकरके गति करता है । अब दिवसक्षेत्र के प्रकाशका कितने प्रमाण वाले भाग को बढा करके गति करता है इस विषय में सूत्रकार कहते हैं 'मंडलं अट्ठारसहिं तीसेहि सएहिं छित्ता' अठारहसौ तीससे विभक्त करके अर्थात् सर्वाभ्यन्तर मंडलसे बहिर्वति समीपस्थ दूसरे मंडल को अठारहसौ तीस से भाग करके यहां पर इस प्रकार कहना चाहिये-अर्वाक्तन दूसरे मंडल को अठारहसो तीससे विभक्त करके जो भाग आवे उस भाग संबंधी एक भाग समझना चाहिये। यहां पर मंडलके अढारहसो तीस भागों की कल्पना किस प्रकारसे की जाती है, इस विषय में कहते हैं-एक एक मंडल दो સંચરણ કાળમાં સર્વાત્યંતર મંડળવત્તિ એક રાત્રિ દિવસથી પ્રથમ ક્ષણની પછી ધીરે ધીરે કળામાત્ર કળામાત્ર કાળને કામ કરીને અહેરાત્ર સુધીના કાળમાં દિવસ ક્ષેત્રના પ્રકાશના એક ભાગને ન્યૂન કરીને અને એ જ રીતે રાત્રિક્ષેત્રના એક ભાગને વધારીને ગતિ કરે છે. હવે આ દિવસ ક્ષેત્રના પ્રકાશના કેટલા પ્રમાણ વાળા ભાગને ન્યૂન કરીને અને રાત્રિ ક્ષેત્રના કેટલા પ્રમાણના ભાગને વધારીને ગતિ કરે છે? એ વિષયમાં સૂત્રકાર કથન કરે छ-(मंडलं अट्ठारसहिं तीसेहिं छित्ता) २१ढारसे श्रीसथी माथीने अर्थात् सत्यत२ भथी બહારના નજીકના બીજા મંડળને અઢારસે ત્રીસથી ભાગીને અહીંયાં આ પ્રમાણે કહેવું જોઈએ કે-નજીકના બીજા મંડળને અઢાર સે ત્રીસથી ભાગી જે ભાગ આવે એ ભાગ સંબંધી એક ભાગ સમજે. અહીંયાં મંડળના અઢારસે ત્રીસ ભાગેની કલ્પના કઈ રીતે કરવામાં આવે છે એ વિષયમાં કહે છે–એક એક મંડળ બે સૂર્યોથી પિતાપિતાની ભ્રમણ ગતિથી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy