SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यप्तिप्रकाशिका टीका सू० २५ चतुर्थ प्राभृतम् संस्थितं-संस्थानं यस्याः सा तथेत्यपरेपामभिप्रायेण वक्तव्येत्युपसंहारवाक्यं यथा-एके एवमाहुः ॥१६॥ इत्थमत्र पोडशस्थानीयानां परवीथिकानामभिप्रायान् , प्रतिपत्तिरूपान् प्रतिपाद्य, पुनरेतासां प्रतिपत्तीनां मध्ये याः प्रतिपत्तयः समीचीनास्ता उपदर्शयति-तत्थ जे ते एवमाहंसु-ता समचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता' तत्र ये ते एवमाहुः, तावत् समचतुरस्रसंस्थिता चन्द्रसूर्यसंस्थितिः प्रज्ञप्ता ॥-तत्र-तेषां पोडशानां मतान्तरवादिनां मध्ये ये ते वादिनः एवमाहुर्यत् चन्द्रसूर्यसंस्थितिः समचतुरस्रसंस्थिता-समायतवत् संस्थितेति प्रथमस्य मतमिति, 'एएणं णएणं णेयव्वं णो चेवणं इतरेहिं' एतेन नयेन नेतव्य से संस्थित है। वालग्रपोतिका शब्द प्राकृत होने से आकाशतल के मध्य में व्यवस्थित जो क्रीडास्थान माने लघुप्रासाद उनका वालाग्रपोतिका ऐसा नाम है । उस वालाग्रपोतिका के जैसा संस्थित माने रहा हुवा संस्थान जिसका हो वह वालाग्रसंस्थानसंस्थित कहा जाता है दूसरे के अभिप्राय कहते हुवे उपसंहार करते कहते है की कोई एक ऐसा स्वमत का कथन करता है ॥१६॥ इस प्रकार यहां पर सोलह संख्यक परतीर्थिकों के अभिप्रायरूप प्रतिपत्तियों का प्रतिपादन करके अब इन प्रतिपत्तियों में जो प्रतिपत्तियां सम्यक प्रकार को है उनको कहते हैं (तत्थ जे ते एकमासु ता समचउरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता) उनमें जो ऐसा कहते हैं कि चन्द्र सूर्य की संस्थिति समचतुरस्राकार से संस्थित कही है अर्थात् सोलह मतान्तर वादीयों में जो अन्यतीर्थिक इस प्रकार से कहता है कि चन्द्र सूर्य की संस्थिति समचतुरस्र संस्थित है माने समायतवत् स्थित है यह पहला अन्यतीर्थिक का कथन है (एएणं णएणं णेयव्वं णो चेव णं इतरेहिं) इस नय से जानना दूसरे જેવા સંસ્થાનથી કહેલ છે, વાલીગ્રપતિકા શબ્દ પ્રાકૃત હોવાથી આકાશતલની મધ્યમાં વ્યવસ્થિત જે કીડાસ્થાન એટલે લઘુપ્રાસાદ તેને વાલાગપતિકા કહે છે. એ વાલાપિતિકના જેવું સંસ્થિત એટલે કે રહેલું સંસ્થાન જેનું હોય તેને વાલાપતિકા રસ્થાનસંસ્થિત કહેવાય છે, અન્યાભિપ્રાયથી કહીને ઉપસંહાર કરતાં કહે છે કે કઈ એક આ પ્રમાણે પિતાને મત દર્શાવે છે. ૧૬ આ પ્રમાણે અહીંયાં સોળે પરમતવાદીના અભિપ્રાય રૂપ પ્રતિપત્તિનું પ્રતિપાદન કરીને હવે એ પ્રતિપત્તિમાં જે પ્રતિપત્તિ સમ્યક્ પ્રકારની છે તેનું કથન કરતાં સૂત્ર४१२ ४९ छ.-(तत्थ जे ते एवमाहंसु ता समच उरंससंठिया चंदिमसूरियसंठिई पण्णत्ता) તેઓમાં જે એમ કહે છે કે–ચંદ્ર સૂર્યની સંસ્થિતિ સમચતુરસાકારથી સંસ્થિત કહેલ છે. અર્થાત્ સેળ મતાન્તરવાદીમાં જે જે અન્યતીથિકે એવી રીતે કહે છે કે- ચંદ્ર સૂર્યની સંસ્થિતિ સમચતુરસાકારથી સંસ્થિત છે, અર્થાત્ સમાયેતવત્ રહેલ છે. આ પહેલા અન્ય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy