________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयप्राभृते तृतीयं प्राभृतप्राभृतम् __ ३५१ पष्टिभागस्य सत्काः षट् एकषष्टिभागाः-८५१, । पुनरिह पत्रिंशत इत्थमुपपत्तियथापूर्वस्मान्मण्डलादनन्तरे अनन्तरे मण्डले दिवसो द्वाभ्यां द्वाभ्यां मुहूर्तेकषष्टिभागाभ्यां हीनो भवति, तथा च प्रतिमुहर्तकपष्टिभागम् अष्टादश भवति, एकस्य षष्टिभागस्य सत्का एकपष्टिभागा हीयन्ते, तत्रोभयमिलनेन पत्रिंशद् भवति, ते चाष्टादश एकषष्टिभागाः, कलया न्यूना लभ्यन्ते न परिपूर्णाः, परन्तु स्थूलदृशा व्यवहारतः पूर्व परिपूर्णाः विवक्षिताः। तच कलया न्यूनत्वं प्रतिमण्डलं भवेत यदा द्वयशीत्यधिकशततमे मण्डले एकत्र पिण्डितं सत चिन्त्ये तदा-एकपष्टिरेकषष्टिभागा स्त्रुटयन्ति, एतदपि व्यवहारत उच्यते, परमार्थतस्तु किञ्चिदधिकमपि भूय स्त्रुटयदेवेत्यवसेयम् । ततोऽमी अष्टषष्टिरेकषष्टिभागा अपसार्यन्ते ततोऽपसारणेन जातानीत्थं-८५७, पञ्चाशीति योजनानि नवषष्टि भागा योजनस्य एकस्य पष्टिभागस्य योजन का ग्यारह साठिया भाग साठिया एक भाग वाला छ इकसठिया भाग ८५, फिर यहां पर छत्तीस से इस प्रकार उपपत्ति होती है-पूर्व पूर्व के मंडल से अनन्तर अनन्तर के मंडल में इकसठिया दो दो भाग मुहूर्त में न्यून होता है, तथा प्रतिमुहर्त का इकसठिया भाग अठारह होता है, साठिया एक भाग से इकसठिया भाग होन होता है, दोनों को मिलानेसे छत्तीस होता है वह इकसठिया अठारह भाग एक कला न्यून होता है, परिपूर्ण नहीं होते परंतु स्थूल दृष्टि से व्यवहार से पहले परिपूर्ण की विवक्षा की है। वह एक कला न्यून प्रतिमंडल में होने से एकसो बिरासीवे मंडल में एकत्र पिण्डरूप से विचार करे तो इकसठ इकसठ भाग न्यून पडता है यह भी व्यवहार से ही कहा है, परमार्थ दृष्टि से तो इससे कुछ अधिक भी न्यून पडे ऐसा समज लेवें अतः यह इकसठिया अडसठ भाग हटा देवे। इस प्रकार अपसरण करने से इस प्रकार होता है-८५, पचासी योजन एवं एक
જન તથા એક યજનના અગ્યાર સાક્ષિા ભાગ સાઠિયા એક ભાગવાળા છ એકસડિયા ભાગ ૮૫ ૧૩ ૪ તે પછી અહીંયાં છત્રીસથી આ પ્રમાણે પ્રાપ્તિ થાય છે કે પહેલા પહેલાના મંડળથી પછી પછીના મંડળમાં એકસઠિયા બબ્બે ભાગ મુહૂર્ત ન્યૂન થાય છે. તથા દરેક મુહૂર્તન એકસઠિયા અઢાર ભાગ થાય છે સાઠિયા એક ભાગથી એકસઠિયા ભાગ હીન હોય છે. બેઉને મેળવવાથી છત્રીસ થાય છે. આ એકસઠિયા અઢાર ભાગમાં એક કલા ન્યૂન હોય છે. પૂર અઢાર હોતા નથી પરંતુ ભૂલદષ્ટિથી વ્યવહારથી પહેલાં પરિપૂર્ણની વિરક્ષા કરેલ છે. એ રીતે એક કલા ન્યૂન દરેકમંડળમાં હોવાથી એકસબાશીમાં મંડળમાં એકઠા કરેલ પીંડરૂપે વિચાર કરે તે એકસઠ ભાગ ન્યૂન થાય છે. આ પણ વ્યવહારથી જ કહેલ છે. પરમાર્થ દષ્ટિથી તે તેનાથી કંઈક પણ ન્યૂન થાય તેમ સમજવું. તેથી આ એકસઠિયા અડસઠમો ભાગ કહાડી નાખે આ રીતે અપહરણ કરવાથી આ પ્રમાણે થાય છે. ૮૫ : ૨ પંચાશી જન અને એક એજનના સાડિયા નવભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧