SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ १३८ सूर्यप्रज्ञप्तिसूत्रे मुहूर्त्ता रात्रिभवति, तत्र-जम्बूद्वीपस्यार्द्धभागावगाहनसमये खलु-इति निश्चितम् उत्तमकाष्ठाप्राप्तः-मिधुनसंक्रान्तमण्डलगतः सौम्यदिगभागान्तेऽयनान्ते स्थितः उत्कर्षकः-परमाधिकोऽष्टादशमुहूर्तोऽष्टादशमुहूर्तप्रमाणकः पत्रिंशद् घटिकात्मको दिवसो भवति । जधन्या-सर्वलघ्वी द्वादशमुहूतो-द्वादशमुहूर्त्तप्रमाणा चतुर्विंशतिघटिकात्मिका रात्रिभवति । 'एवं सव्ववाहिरएवि' एवं सर्ववाद्येऽपि, एवं-पूर्वो कभावनाभावितक्रभेणैव, सर्वबाह्येऽपिसर्वबाह्यमण्डलेऽपि यथा सर्वाभ्यन्तरमण्डलभ्रमणकाले अष्टादशमुहूत्ती दिवसो द्वादशमुहूर्ता रात्रिरिति तथैव सर्वबाह्यमण्डलभ्रमणसमये अष्टादशमुहूर्त्ता रात्रिः स्यात् द्वादशमुहूत्र्तो दिवसो भवतीति भावनाभावनीयेति । ‘णवरं' नवरम्-अयं विशेषः-'अबढें लवणसमुदं' अपार्द्ध लवणसमुद्रम् । अपार्द्धम्-अर्द्धहीन-केवलमर्द्धभागं लवणसमुद्र-लवणसमुद्रस्यार्धभागं यदावगाहते अठारह मुहर्त का दिवस होता है तथा जघन्या सब से छोटी बारह मुहूर्त की रात्री होती है । अर्थात् जम्बूद्वीप के अर्द्ध भाग के अवगाहन समय में उत्तम काष्ठा प्राप्त माने मिथुन संक्रांति मंडल में प्रविष्ट उत्तर दिग्भाग के अन्त में अयन के अन्त भाग में उत्कर्ष माने परमाधिक अठारह मुहूर्त प्रमाण युक्त छत्तीस घटिकात्मक दिवस होता है, तथा सर्वजघन्या सम से छोटी बारह महर्त प्रमाण वाली चोवीस घटिकात्मिका रात्रि होती है (एवं सव्वबाहिरए वि) इसी प्रकार सर्ववाहमंडल के विषय में भी समझ लेवें अर्थात् पूर्वोक्त भावनात्मक कथन क्रम से सर्वबाघमंडल में भी समझ माने जिस प्रकार सर्वाभ्यन्तर मंडल भ्रमणावसर में अठारह मुहूर्त का दिवस एवं बारह मुहूर्त की रात्रि कही है उसी प्रकार सर्वबाखमंडल के भ्रमण काल में अठारह मुहूर्त की रात्री तथा बारह मुहूर्त का दिवस होता है इस प्रकार भावना कर लेवें (णवरं) विशेषता यह है कि (अवडू लवणसमुई) अर्द्ध भाग रहित लवणઉત્તમ કાણા પ્રાપ્ત એટલે કે ઉત્કૃષ્ટવાળો અઢાર મુહૂર્તને દિવસ થાય છે. તથા જઘન્યા સૌથી નાની બાર મુહૂર્તની રાત હોય છે. અર્થાત્ જબૂદ્વીપના અર્ધા ભાગની અવગાહન સમયમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત એટલે કે મિથુન સંક્રાંતિ મંડળમાં પ્રવેશ કરીને ઉત્તર દિશાના અંતમાં અર્થાત્ ઉત્તરાયણના અંત ભાગમાં ઉત્કર્ષ એટલે કે મોટામાં મોટો ૧૮ અઢાર મુહર્ત પ્રમાણુવાળા છત્રીસ ઘડીનો દિવસ હોય છે, તથા સર્વ જઘન્યા - સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણુવાળી ચોવીસ ઘડીની રાત્રી હોય છે. (एवं सबबाहिरए वि) २४ प्रमाणे साह्यमना सभा ५९ सभ७ से અર્થાત્ પૂર્વોક્ત ભાવનાવાળા કથનથી સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ જેવી રીતે સર્વાભ્યન્તરમંડળ ભ્રમણ કાળમાં અઢાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની રાત્રી કહેવામાં આવી છે. એ જ પ્રમાણે સર્વબાહ્યમંડળમાં ભ્રમણ કરતી વખતે અઢાર મુહૂર્તની રાત તથા બાર મુહૂર્તને દિવસ હોય છે. એ પ્રમાણેની ભાવના સમજી લેવી. (णवर) विशेषता के छ -(अवड्ढं लवणसमुई) सव समुद्रना अर्धा भागने छ।डीने શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy