SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ सूर्यप्रज्ञप्तिसूत्रे मानस्य च परमाल्पत्वं द्वादशमुहूर्त्तमितत्वम् । सर्ववाहयमण्डलगते च सूर्ये परमाल्पं द्वादशमुहूर्ततुल्यं दिनमानम्, परमाधिकमष्टादशमुहूर्ततुल्यं रात्रिमानं चेति भावनीयम् । इयमेव भावना (भाणियव्यं) । 'तत्थ जे ते एवमाहंसु ताओ अब दीवं वा समुह वा ओगाहित्ता सूरिए चारं चरइ' तत्र ये खलु एवमाहुस्ते तावद् अपाई द्वीपं वा समुद्रं वा अवगाहय सूर्यश्वारं चरति ॥ तत्र-प्रतिपत्तिवैमत्यविभावनासु सूर्यभ्रमणक्षेत्रेषु ये-तीर्थान्तरीयाः खलु इति निश्चितं सर्वमत्रैव प्रतिपाद्यमानं स्वमत मेवमाहुस्ते तावत् अन्यस्यापि पदार्थस्य दृष्टिकिरणस्पर्शरेखाभिरल्पभाग एव दृश्यः प्रकाशितो भवतीति सिद्धान्तमुररीकृत्य 'अवड्ढे दीवं समुदं' इत्यादि सिद्धान्तमाहुः कथयन्ति, अपार्द्धम्-अपगतमई यस्येति अपार्द्धअर्थात् अठारह मुहूर्त प्रमाण वाला होता है तथा रात्रिमान परमाल्प माने बारह मुहूर्त प्रमाण का होता है एवं जब सूर्य सर्वबाह्य मंडल गत होता है तब दिनमान परम अल्प बारह मुहूर्त प्रमाण का होता है तथा रात्रिमान परमाधिक अठारह मुहूर्त का होता है ऐसी भावना कर के समझ लेवें इसी प्रकार की भावना (भाणिव्वं) भावित कर लेवें । ___(तत्थ जे ते एव माहंसु ताओ अवडूं दीवं वा समुई वा ओगाहित्ता सूरिए चारं चरइ) उन में जो ऐसा कहते हैं कि अपाई द्वीप एवं समुद्र को अवगाहन कर के सूर्य गति करता है । कहने का अभिप्राय यह है कि उन परमतवादियों में प्रतिपत्ति की विपरीतता की विचारणा से सूर्य के संचरण माने भ्रमणक्षेत्र के विषय में जो तीर्थान्तरीय माने अन्य मतवादी यहां पर प्रतिपाद्यमान सभी स्व मत को ही कहते हैं वे लोग अन्य के पदार्थ माने अभिप्राय को दृष्टि में विना लाये ही अझैल्प भाग को ही सिद्धान्त में लाकर प्रकाशित करते हैं। __ (अवडूं दीवं समुई) इत्यादि सिद्धान्त विषय में कहते हैं अपार्द्ध माने પરમકૃષ્ટ અર્થાત્ અઢાર મુહર્ત પ્રમાણવાળો હોય છે. તથા વિમાન પરમ નાનું એટલે કે બાર મુહૂર્તનું હોય છે. અને જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં આવે ત્યારે દિનમાન પરમ નાનું બાર મુહૂર્ત પ્રમાણવાળું હોય છે, તથા રાત્રીમાન પરમ વધારે અઢાર મુહૂર્તનું હોય છે. એ પ્રમાણની ભાવના કરીને સમજી લેવું આજ પ્રકારે ભાવના કરવા (भाणियव्यं) २॥ ५४थी सूत्रा२ नि॥ ४२ छे, (तत्थ जे ते एवमाहंसु ताओ अवडढं दीवं वा समुदं वा ओगाहित्ता सूरिए चारं चरइ) तेसोमाया से छे अपाय दी५ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે એ અન્ય મતવાદિયમાં પ્રતિપત્તીના જુદાપણાની વિચારણામાં સૂર્યના સંચરણ અર્થાત ભ્રમણ ક્ષેત્રના સંબંધમાં અન્યમતવાદીઓ અહીં પ્રતિપાદ્યામાન વિષયના સંબંધમાં બધા પિતા પોતાના મતનું જ રામર્થન કરે છે. તેઓ બીજાના મતને અર્થાત્ અભિપ્રાયને પિતાની દૃષ્ટિકોણમાં લાવ્યા વગર જ અર્ધાલપ ભાગને જ સિદ્ધાંત વિષયમાં લાવીને પ્રકાશિત કરે છે, શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy