SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमैयबोधिनी टीका पद ३६ सू० ६ मारणान्तिकसमुद्घातादिविशे षनिरूपणम् ९८१ शेषः साकल्येन भणितव्यः-वक्तव्यः, किन्तु-'नवरं जस्स नस्थि तस्स न वुच्चई' नवरम्कषाय-समुद्घातापेक्षया विशेषस्तु यस्य जीवस्य वैक्रियलब्ध्यसंभवेन वैक्रियसमुद्घातो नास्ति तस्य वैक्रियसमुद्घातो नोच्यते-न वक्तव्यः, तदन्यस्यैव स वक्तल्या, तथा च वायु कायिकभिन्नेषु पृथिवीकायिकादिषु चतुर्यु एकेन्द्रियेषु द्वि त्रि चतुरिन्द्रियेषु च वैक्रियसमुद्घातो न वक्तव्य स्तेषु वैक्रियलब्ध्यभागत् तदन्येषु च नैरयिकासुरकुमारादि भवनपतिवायुकायिकपश्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकेषु भत्येकं चतुविंशतिदण्डकक्रमेण वैक्रियसमुद्घातो वक्तव्य इत्यभिप्रायेणाह-'एत्थ वि चउवीसं चउवोसा दंडगा भाणियव्वा' अत्रा पि-वैक्रिय समुद्घातेऽपि चतुर्विंशतिश्चतुर्विंशका:-चतुविशते संघरूपा दण्डका:-विधिप्रतिषेधघटिताः षट्पञ्चाशदधिकसहस्रसंख्यका आलापका बोध्याः, सम्प्रति तैनससमुद्घातं प्ररूपयितुमाह-'तेयगसमुग्घाओ जहा मारणंतियसमु. बात यह है कि जिस जीव में वैक्रिपलब्धि न होने के कारण वैक्रियसमुद्घात नहीं होता, उसका वैक्रियसमुदघात नहीं कहना चाहिए। जिन जीवों में वह संभव है, उन्हीं में कहना चाहिए। इस प्रकार वायुकायिकों के सिवाय पृथिवीकायिक भादि चार एकेन्द्रियों में, हीन्द्रियों में, त्रीन्द्रियों और चौइन्द्रियों में वैक्रिय समुद्घात नहीं कहना चाहिए, क्योंकि इनमें वैक्रियलब्धि नहीं होती है। इनके अतिरिक्त नारकों, असुरकुमार आदि भवनपतियों, वायुकायिकों, पंचेन्द्रिय तिर्यंचों, मनुष्यों, वानन्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों में वैक्रिया समुदघात कहना चाहिए । इसी अभिप्राय से कहा गया है-वैक्रियसमुद्घात में भी चौबीसों दण्डकों की चौबीसों दण्डकों में प्ररूपणा करनी चाहिए । इस प्रकार सब मिल कर एक सहस्र छप्पन आलापक होते हैं। अब तैजस समुद्घात की प्ररूपणा की जाती हैं-तैजससमुदघात मारणाહા વિશેષ વાત એ છે કે જે જીવથી વૅક્રિય લબ્ધિ ન થવાને કારણે વિક્રિયસમુદ્દઘાત નથી થતે તેને વૈક્રિય ન કહેવા જોઈએ. જે જીવેમાં તેને સંભવ છે, તેમાં કહેવા જોઈએ. એ પ્રકારે વાયુકાયિકના સિવાય પૃથ્વીકાયિક આદિ ચાર એકેન્દ્રિમાં હીન્દ્રિમાં, ત્રીન્દ્રિમાં અને ચતુરિન્દ્રિમાં ક્રિયસમુદ્રઘાત ન કહે જોઈએ, કેમકે તેમનામાં વકિય લબ્ધિ નથી થતી. એમના સિવાય નારક અસુરકુમાર આદિ ભવનપતિ, વાયુ, ચિકે, પંચેન્દ્રિય તિર્યંચે, મનુ વાનરાન્તરે, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં વૈક્રિયસમુદ્દઘાત કહેવા જોઈએ. એજ અભિપ્રાયથી કહેલું છે. વૈક્રિયસમુદ્દઘાતમાં પણ વીસે દંડની વીસે કંડકમાં પ્રરૂપણા કરવી જોઈએ, એ પ્રકારે બધા મળીને છપન આલાપક થાય છે. હવે તૈજસસમુદ્દઘાતની પ્રરૂપણ કરાય છે– તૈજસસમુદ્રઘાત મારણતિક સમુદ્દઘાતની સમાન સમજી લેવા જોઈએ. પણ તેમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy