________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० ३ नारकादीनां समुद्घातनिरूपणम् सर्वदापि सर्वसंख्ययाऽसंख्येयतया तेषामपि मध्ये कतिपये संख्यातीताः कृतपूर्वाहारक समुद्घाता भवन्ति तस्मादसंख्येया एव तेषामतीता आहारकसमुदघाताः संभवन्ति नो संख्ये. याः, नाप्यनन्ता इति भावः, गौतमः पृच्छति- केवड्या पुरेक्खडा ? नैरयिकाणां कियन्त अहारकसमुद्घाताः पुरस्कृताः भाविनः सन्ति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'असं. खेज्जा' असंख्येया आहारकसमुघाताः नैरयिकाणां पुरस्कृताः-भाविनः सन्ति, प्रागुक्तयुक्तः, एवं चतुर्विशतिदण्ड क्रमेण तायद् वक्तव्यं यावद्, वैमानिकानामित्यभिप्रायेणाह-'एवं जाय वेभाणियाणं' एवम्-नैयिकाणामिव यावद-असुरकुमारादि भवनपति पृथिवीकायिकाका. यिकतेजस्कायिकवायुकायिक द्वि त्रि चतुरिन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकयानव्यन्तरज्योति. कवैमानिकानामपि अपंख्येया अतीता भाविनश्च आहार कसमुद्घाताः सन्ति प्रामुक्तयुक्तः, किन्तु विशेषमाह-'नवरं वणस्सइकाइयाण मण्साण य इमं गाणत्तं'-नवरम्-विशेषस्तु बनस्पतिख्यात नारक ऐसे होते हैं। जो पहले आहारक समुद्घात कर चुके हैं। उनकी अपेक्षा नारकों के अतीत आहारक समुद्घात असंख्यात कहे हैं।
गौतमस्वामी-हे भगवन् ! नारकों के भावी समुद्घात कितने हैं ?
भगवान्-हे गौतम ! नारकों के भावी समुद्घात असंख्यात हैं । इसका कारण पूर्ववत् समझ लेना चाहिए। ___ नारकों के समान ही वैमानिकों तक के आहारक समुद्धात कह लेना चाहिए, अर्थात् असुरकुमार आदि भयनपतियों के, द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरिन्द्रियों के, पंचेन्द्रिय तिर्यचों के, वानव्यन्तरों, ज्योतिष्कों और धैमानिकों के भी अतीत और अनागत आहारकसमुद्घात असंख्यात हैं। विशेषता यह है कि वनस्पतिकायिकों और मनुष्यों में कुछ अन्तर है और यह इस प्रकार है
गौतमस्वामो-हे भगयान ! वनस्पतिकायिकों के अतीत आहारक समुद् અસંખ્યાત નારક એવા હોય છે જે પહેલા આહારક સમુદુઘાત કરી ચુકેલા છે, તેમની અપેક્ષાએ નારકેના અતીત આહારક સમુદુઘાત અસ ખ્યાત કહ્યા છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! નારકાના ભાવી સમુદ્દઘાત કેટલા છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! નારકેના ભાવી સમુદ્રઘાત અસંખ્યાત છે, તેનું કારણ પૂર્વવત્ સમજી લેવું જોઈએ.
નારકની સમાન જ વૈમાનિકે સુધી આહારક સમુદ્રઘાત કહેવે જોઇએ અર્થાત અસુકુમાર આદિ ભવનપતિના, પૃથ્વીકાધિક આદિ એકેદ્રિના, કીન્દ્રિયોના, ત્રાદ્રિ
ન, ચતુરિન્દ્રિયે ના પંચેન્દ્રિય તિર્યંચના, વનવ્યન્તરે, જેતિક અને વૈમાનિકોના પણ અતીત અને અનાગત આહારક સમુધાન અસંખ્યાત છે, વિશેષતા એ છે કે વનસ્પતિ કાયિકો અને મનુષ્યમાં કાંઈક અન્તર છે અને તે આ પ્રકારે છે–
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! વનસ્પતિકાયિોના અતીત આહારક સમુદુઘાત
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫