________________
प्रज्ञापनास्त्रे उत्तावैक्रियरूपाणि विकुर्वन्ति विकुर्वित्या तेषां देवानामन्तिकं प्रादुर्भवन्ति ततः खलु ते देवा स्ताभिरप्सरोभिः सा स्पर्श परिचारणां कुर्वन्ति' इत्यतिदिशन्नाह-एवं-पूर्वोक्तरीत्या यथैव कायपरिचारका उक्तास्तथैव स्पर्शपरिचारणेऽपि निरव शेषम् सर्व भणितव्यम्, तच्चोक्तमेव दिग्दर्शनरूपेणेति भावः, अथ रूपपरिचारणां प्ररूपयति-तत्थणं जे से रूवपरियारगा देवा तेसिं णं इच्छामणे समुप्पज इ-इच्छामो णं अच्छराहिं सद्धिं रूबपरियारणं करेत्तए' तत्र खल्लु तेषु देवेषु मध्ये ये अमी रूपपरिचारका देवा भवन्ति तेषां खलु इच्छामन:-विषयभोगेच्छा प्रधान मनः सत्पद्यते-इच्छामः खलु अप्रोभिः सार्द्ध रूपपरिचारणां कर्तुमिति, 'तएणं तेहि देवेहिं एवं मणसी कए समाणे तहेव जाव उत्तरवेउब्धियाई रूवाइं विउव्वंति' ततः खलु-देव संकल्पानन्तरं तैर्देवैः एवम्-उक्तरीत्या मनसि-संकल्पे कृते सति रुथैव-पूर्वोक्तरीत्यैव यावत्-ता अप्सरसः उदाराणि- शृङ्गारादिविशिष्टानि उत्तरक्रियाणि रूपाणि विकु. र्वन्ति-चैक्रियलब्ध्या निष्पादयन्ति 'विउठियत्ता जेणामेव ते देवा तेणामेव उवागच्छति युक्त, मनोज्ञ, मनोहर एवं मनोरम उत्तरवैक्रिय रूपों की विक्रिया करती हैं । विक्रिया का के वे उन देवों के समीप जाती हैं। फिर देव उन देवियों के साथ स्पर्शपरिचारणा करते हैं । यही आगे कहते हैं-इस प्रकार जैसे कायपरिचारक देवों का कथन किया, उसी प्रकार सब स्पर्शपरिचारकों का भी कह लेना चाहिए वह कथन दिग्दर्शन रूप से कह ही दिया है। __ अब रूप परिचारणा का कथन करते है
उन देवों में जो रूपपरिचारक देव हैं, उनका इच्छामन अर्थात् विषय भोग की इच्छा की मुख्यता वाला मन उत्पन्न होता है कि हम अप्सराओं के माथ रूपपरिचारणा करना चाहते हैं। इस प्रकार देव-संकल्प के पश्चात् अर्थात् देवों के इस प्रकार मन करने पर पहले की तरह ही वे अप्सराएं उदार, श्रृंगारमय आदि उत्तर वैक्रिय रूपों की विक्रिया करती हैं। विक्रिया करके वे उन देवों के મનોજ્ઞ, મનહર તેમજ મનરમ ઉત્તરક્રિય રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા કરીને તેઓ તે દેવે પાસે જાય છે. પછી દેવ તે દેવીઓની સાથે સ્પર્શ–પરિવારણ કરે છે. અહીં આગળ કહ્યું છે– બા રીતે જેમ કાય-પરિચારક દેવેનું કથન કહ્યું તેમ હવે સ્પર્શ પરિચારકોનું પણ કહેવું જોઈએ. તે કથન દિગ્દર્શન રૂપે કહી જ દીધેલ છે.
હવે રૂપ પરિચારણાનું કથન કરે છે–
તે માં જે રૂપ–પરિચારક દેવ છે, તેમનું ઈચ્છામન અર્થાત્ વિષય ઉપગની ઈચ્છાની મુખ્યતાવાળું મન ઉત્પન્ન થાય છે કે અમે અસરાની સાથે રૂપ–પરિચારણા કરવા માગીએ છીએ.
આ રીતના દેવ-સંક૯ ૫ બાદ અર્થાત્ દેવેનું આ રીતે મન કરવાથી પહેલાની જેમ જ તે અપ્સરાઓ ઉદાર, શૃંગારમય વગેરે ઉત્તર વૈક્રિય રૂપની વિક્રિયા કરે છે. વિક્રિયા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫