SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ७८० प्रश्नापनासूत्रे इति भव:-नारकादिजन्म, स एव प्रत्ययः-कारणं यस्य स भवप्रत्ययः, ततः स्वार्थे क प्रत्यये भवप्रत्ययकः, एवम् अवधिज्ञानावरणीयस्य कर्मण उदयावलिकायां प्रविष्टस्यांशस्य वेदनेना पगमः क्षयः, उपशमस्तावदनुदयावस्थस्य तथाविध कर्मणो विपाकोदय विष्कम्भण रूपो बोध्यः, क्षयश्चोपशमश्चेति क्षयोपशमौ ताभ्यां निष्पन्नः क्षयोपशामिकः, तत्र येषां यः संभवति तेषां तमुपदर्शयितुमाइ-'दोण्हं भवपञ्चइया' द्वयोजीवजातपाणिनो स्तावद् भवप्रत्ययकोऽअधि भवति 'तं जहा-देवाण य नेरइयाण य' तद्यथा-देवानाञ्च नैरयिकाणाञ्च, तत्र देवाः-असुरकुमारादिभवनपति यक्ष किन्नरादि वानव्यन्तर-चन्द्रसूर्यादिज्योतिष्क-सौधर्मशानादि वैमानिक भेदात् चतुर्विधाः सन्ति, नैरयिकाः पुनारत्नप्रभादिपृथिवी भेदात् सप्तविधाः, अथावधिज्ञानस्य क्षायोपमिकभावे वर्तमानत्वात् नारकादिभवस्य पुनसौदयिकभावे संभवात् कथं देवानां नैरयिकाग चावधिज्ञानं भवप्रत्यय कमिति चेदत्रोच्यते-भवप्रत्ययकमपि अवधिज्ञानं लाता है अर्थात् नारकादि संबंधी जन्म ! भव ही जिसका कारण हो वह भव प्रत्पय । स्वार्थ में 'क' प्रत्यय होने पर भव प्रत्ययक शब्द बना है। अवधि ज्ञानावरणीय कर्म का, उदयावलिका में प्रविष्ट अंश का वेदन होकर पृथक हो जाना, क्षय है और जो उदयावस्था को प्राप्त नहीं है, उस के विधाकोदय को दूर कर देना-स्थगित (ढक देना) कर देना क्षयोपशम कहलाता है। जिप्त अवधिज्ञान में क्षयोपशम ही मुख्य कारण हो, वह क्षयोपशम प्रत्यय अवधिज्ञान कहा जाता है। भवप्रत्यय अवधिज्ञान दो प्रकार के जीवों को होता हैदेवों को और नारकों को। देवों का अर्थ है-असुरकुमार आदि भवनपति, यक्ष किन्नर आदि वानव्यन्तर, चन्द्र-सूर्य आदि ज्योतिष्क और सौधर्म ईशान आदि वैमानिक । ये देव चार प्रकार के हैं। नैरयिक रत्नप्रभा पृथिवी आदि के भेद से सात प्रकार के हैं। यहां प्रश्न हो सकता है कि अवधि क्षायोपशमिक भाव में है और नारकादि ભવપ્રત્યય અને (૨) ક્ષયપશામિક. કર્મના વશીભૂત પ્રાણી જ્યાં હોય છે તે ભવ કહેવાય છે અર્થાત્ નારકાદિ સંબધી જન્મ. ભવ જ જેનું કારણ હોય તે ભવપ્રત્યય. વાર્થમાં ક પ્રત્યય થતાં ભવપ્રત્યયક શબ્દ બચે છે. અવધિજ્ઞાનાવરણીય કર્મના ઉદયાવલિકામાં પ્રવિષ્ટ અંશનું વેદન થઈને પૃથફ થઈ જવું ક્ષય છે અને જે ઉદયાવસ્થાને પ્રાપ્ત નથી તેને ઉદય વિપાકયને દૂર કરી દે છે– સ્થગિત કરી દેવું, ક્ષાપશમ કહેવાય છે. જે અવધિજ્ઞાનમાં ચોપશમ જ મુખ્ય કારણ હોય તે લાપશમ પ્રત્યય અવધિ જ્ઞાન કહેવાય છે. ભાવપ્રત્યય અવધિજ્ઞાન બે પ્રકારના જીવોને થાય છે. દેવેને અને નારકને દેવને અર્થ છે અસુરકુમાર આદિ ભવનપતિ, યક્ષ, કિનર આદિ વાનવ્યન્તર, ચન્દ્ર, સૂર્ય આદિ તિક અને સૌધર્મ દશાન આદિ વૈમાનિક. આ દેવે ચાર પ્રકારના છે, નૈરયિક રત્નપ્રભા પૃથ્વી વિગેરેના ભેદથી સાત પ્રકારના છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy