________________
प्रज्ञापनासूत्रो एवम्-पूर्वोक्तरीत्या एतद्दण्डकशत सर्वेऽपि च जीवादिकाः सामान्येन जीवपदे एकम्, शेपाणि नैरयिकादीनि स्थानानि चतुर्विंशतिरिति सर्वसंख्यया पंचविंशतिरिति पंचविंशतेरेकैकस्मिन् स्थाने चत्वारो दण्डका भवन्तीति-सर्व संकलनेन दण्डकशतमुपपद्यते इति भावः ॥ ___ अथ नैरयिकस्य द्वीन्द्रियादीन् अपेक्ष्य न कायिक्यादिक्रिया संभवतीति चेदत्रोच्यते-नैरयिकस्य भवप्रत्ययात् विवेकाभावेन पूर्वभवशरीरस्य व्युत्सृष्टस्वाभावात् तेन जीवेन यावच्छरीर निर्वतितं सत् त शरीरपरिणाम सर्व था स न परित्यजति तावत् तं परिणाम देशतोऽपि भजमानस्य शरीरस्य पूर्वभावप्रज्ञापनया तस्येति व्यपदेशाद् घतघटवत्, तथाहि-घृतपूर्णस्य घटस्य घृते व्यपगतेऽपि 'घृतघटः' इति व्यपदेशो भवत्येव एवं प्रकृतेऽपि तस्यापि शरीरस्य तेन निर्वर्तितत्वात् तस्येति व्यपदेशात् तस्य शरीरस्य एकदेशेन अस्थ्यादिना योऽन्योऽपि प्राणातिपात करोति तस्मात् पूर्वनिर्वर्तितशहीरजीवोऽपि कायिक्यादि क्रियाभियुज्यत एव इन पच्चीसों स्थानों में से प्रत्येक के चार-चार दंडक होने से २४४४=१०० दंडक सब मिलकर होते हैं ।
यहां यह आशंका की जा सकती है कि द्वीन्द्रिय आदि जीवों की अपेक्षा से नैरायिक को कायिकी आदि क्रियाएँ किस प्रकार हो सकती हैं !
इस आशंका का समाधान इस प्रकार है-नारक जीव भव के कारण विवेक का अभाव होने से पूर्व भव के शरीर का व्युत्सर्ग नहीं करता । उस जीव ने जो शरीर निष्पन्न किया था यह जब तक उस शरीर परिणाम का सर्वथा त्याग नहीं करता, तबतक एकदेशसे भी उस परिणाम को धारण करने वाले शरीर को पूर्वभव प्रज्ञापननय की अपेक्षा से उसीका कहा जाता है जैसे घृत घट । तात्पर्य यह है कि किसी घटमें घृत भरा हुआ था। बादमें उसमें से घत निकाल दिया गया । फिर भी वह घट घृतघट कहलाता है । નારક આદિ ચોવીસ સ્થાને મળીને પચીસ થાય છે. આ પચીસે સ્થાનમાંથી પ્રત્યેકના ચાર ચાર દંડક થવાથી ૨૫*૪=૧૦૦ દંડક બધા મળીને થાય છે.
અહીં એ આશંકા કરી શકાય છે કે દ્વીન્દ્રિય આદિ ની અપેક્ષાથી નૈરયિકને કાયિકી આદિ ક્રિયાઓ કેવા પ્રકારે થઈ શકે છે ?
આ શંકાનું સમાધાન આ પ્રકારે છે–નારક જીવ ભવનું કારણ વિવેકનો અભાવ હોવાથી પૂર્વભવના શરીરને વ્યુત્સર્ગ નથી કરતા. આજીવે જે શરીર નિષ્પન્ન કર્યું હતું,
જ્યાં સુધી એ શરીર પરિણામને સર્વથા ત્યાગ નથી કરતા ત્યાં સુધી એક દેશથી પણ એ પરિણામને ધારણ કરનારા શરીરને પૂર્વભવ પ્રજ્ઞાપન નયની અપેક્ષાથી તેનું જ કહેવાય છે. જેમ ધૃતઘટ. તાત્પર્ય એ છે કે કાઈપટમાં ઘી ભરેલું હતું, પછી તેમાંથી ઘી કાઢી લેવામાં આવ્યું. તે પણ તે ધટ ધૃતઘટ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫