SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ७३० प्रज्ञापनासूत्रे तथाहि ज्ञानपञ्चकाज्ञानत्रयभेदेन साकारोपयोगस्याष्टविधत्वेऽपि साकारपश्यन्तायाः षड्विधाया एवं वक्ष्यमाणत्वात्, मतिज्ञानमत्यज्ञानरूपस्य पश्यन्ताद्वयस्या स्वीकारात् तत्र कारणं तु पश्यतो भावरूपा पश्यन्ता उच्यते, पश्यतो भावश्च रूढिवशात् साकारपश्यन्तायां प्ररूप्यमाणायां प्रदीघकालं प्रेक्षणम्, अनाकारपश्यन्तायां प्ररूप्यमाणायां तु प्रकृष्ट परिस्फुटलक्षणमीक्षणमवगन्तव्यम्, एवञ्च येन ज्ञानेन त्रैकालिका परिच्छेदो भवति तदेव ज्ञान प्रदीर्घकालविषयत्वात् साकारपश्यन्ता शब्दवाच्यं भवति न तदन्यत्, मतिज्ञानमव्यज्ञानयोः पुनरुत्पन्ना विनष्टार्थग्राहकयोः साम्प्रतकालविषयत्वात् न साकारपश्यन्ताशब्दवाच्यत्वं संभवति, उक्तश्च'जमवग्गहादिरूवं पच्चुप्पन्नवत्थुगाहगं लोए। इंदियमणो निमित्तं च तमाभिनिषोधिगं बैंति ॥१॥ यदवग्रहादिरूपं प्रत्युत्पन्नवस्तुग्राहकं लोके । इन्द्रियमनोनिमित्त च तदामिनिअनाकार भेदों के जो अवान्तर भेद हैं, उन की संख्या समान नहीं है । इस कारण उपयोग से पश्यन्ता को अलग कहना आवश्यक है। जैसे पांच ज्ञान और तीन अज्ञान, दो साकारोपयोग के आठ भेद हैं, किन्तु साकार पश्यन्ता के छह भेद ही हैं। मतिज्ञान और मत्यज्ञान रूप दो प्रकार की पश्यन्ता स्वीकार नहीं की गई हैं। इसका कारण यह है कि खूब दीर्घ काल तक देखना साकार पश्यन्ता कहलाता है और अच्छी तरह स्पष्ट देखना अनाकार पश्यन्ता कहलाता है। इस व्याख्या के अनुसार जिसे ज्ञान के द्वारा कालिक बोध हो वही ज्ञान दीर्घ काल विषयक होने के कारण पश्यन्ता कहला सकता है, इससे भिन्न ज्ञान पश्यन्ता नहीं कहला सकता। किन्तु मतिज्ञान और मत्यज्ञान उत्पन्न मगर अवि. नष्ट पदार्थ को ग्रहण करते हैं, अतएव वर्तमान कालिक पदार्थ को ही विषय करने के कारण उन्हें पश्यन्ता नहीं कहा जा सकता। कहा भी है-"जो ज्ञान अवग्रहादि रूप हो, वर्तमान कालिक वस्तु का ग्राहक हो और इन्द्रिय तथा मन के निमित्त से उत्पन्न हो, उसे आभिनियोधिक ज्ञान (भतिज्ञान) कहते हैं।" સમાન નથી. એ કારણે ઉપગથી પશ્યન્તાને અલગ કહેવી આવશ્યક છે જેમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ સાકારોપયોગના આઠ ભેદ છે, પણ સાકાર પશ્યતાના છ જ ભેદ છે. મતિજ્ઞાન અને મત્યજ્ઞાનરૂપ બે પ્રકારની પશ્યન્તાને સ્વીકાર નથી કરે. એનું કારણ એ છે કે ખૂબ લાંબા સમય સુધી જોવું સાકાર પશ્યન્તા કહેવાય છે અને સારી રીતે સ્પષ્ટ જેવું અનાકાર પશ્યન્તા કહેવાય છે. આ વ્યાખ્યાના અનુસાર જે જ્ઞાન દ્વારા વૈકાલિક બંધ થાય, તેજ જ્ઞાન દીઈ કાલ વિષયક હોવાને લીધે પશ્યન્તા કહેવાય છે, તેનાથી ભિન્ન જ્ઞાન પશ્યન્તા નથી કહેવાતું. પણ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન ઉત્પન્ન પણ અવિનષ્ટ પદાર્થને ગ્રહણ કરે છે, તેથી જ વર્તન માન કાલિક પદાર્થને જ વિષય કરવાના કારણે તેને પશ્યન્તા કહેવાતી નથી. કહ્યું પણ છે-“જે જ્ઞાન અવગ્રહાદિ રૂપ હોય વર્તમાન કાલિક વસ્તુનું ગ્રાહક હોય શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy