________________
प्रमेयबोधिनी टोका पद २८ सू० ९ ज्ञानयतो जीवानामाहारकत्यादिनिरूपणम् ६८१ समाप्तम्, सम्प्रति-एकादशं वेदद्वारमधिकृत्याह-सवे दे जीवेगिंदिययज्जो तियभंगो' सवेदे जीवैकेन्द्रियवर्ज:- समुच्चयजीवान पृथिकायिकायेकेन्द्रियांश्च पञ्चवर्जयित्वा तदन्येषां सवेदानां बहुत्वे प्रत्येक त्रिकभङ्गो बोध्यः जीवेषु एकेन्द्रियेषु च 'आहारका अपि अनाहारका अपि' इत्येको भङ्ः, एकत्वे च- स्यादाहारकः स्यादनाहारकः, इति, 'इस्थि वेदपुरिसवेदेसु जीवादिओ तियभंगो' स्त्रीवेदपुरुपये देपु जोयादिकमारभ्य बहत्ये त्रिभङ्गः प्रत्येकभङ्गत्रयं वक्तव्यम्, ‘णपुंसपवेयए य जोवे गिदियवज्जो तियभंगो' नपुंसकवेदकश्च जीवैकेन्द्रियवर्जः समुच्चयजीवान एकेन्द्रियांश्च पञ्चवर्जयित्या तदन्येषां त्रिकभङ्कगः-प्रत्येकं भङ्गत्रयमवसेयम्, __ अब वेदवार को लेकर प्ररूपणा की जातो है -समुच्चय जीयों और एके. न्द्रियों को छोडकर अन्य सब सवेदों के बहुत्य की अपेक्षा से तीन भंग होते हैं । जीयों और एकेन्द्रियों में 'आहारक भी होते हैं, अनाहारक भी होते हैं, यही एकभंग होता है। एकत्व की विवक्षा से 'कदाचित् आहारक होता है, कदाचित् अनाहारक होता है यह, भंग पाया जाता है। ___ स्त्रीवेदी और पुरुषवेदी जीवों में जीव से आरंभ कर के बहुत्व की विवक्षा से प्रत्येक के तीन भंग होते हैं। समुच्चय जीव और एकेन्द्रिय को छोड़कर नपुंसक वेदी में तीन भंग होते हैं। अवेदी का कथन उसी प्रकार करना चहिए जैसे केवलज्ञानी का किया गया है। इस प्रकार एकत्व की अपेक्षा से स्त्रीवेद के विषय में और पुरुष वेद के विषय में 'आहारक भी होता है, अनाहारक भी होता है' यह एक भंग है। किन्तु यहां नैरयिकों, एकेन्द्रियों और चिकलेन्द्रियों का कथन नहीं करना चाहिए, क्योंकि ये स्त्रीवेदी और पुरुषवेदी नहीं होते परन्तु नपुंसक वेदी होते हैं। बहुत्व की विवक्षा से जीयादि में से प्रत्येक में
હવે દ્વારને લઈને પ્રરૂપણ કરાય છે
સમુચ્ચય છે અને એકેન્દ્રિય સિવાય બીજા બધા સવેદના બહત્વની અપેક્ષાથી ત્રણ ભંગ થાય છે. જીવો અને એકેન્દ્રિમાં આહારક પણ હોય છે અને અનાહારક પણ હોય છે, આજ એક ભંગ થાય છે, એકત્વની વિવક્ષાથી કદાચિત આહારક હોય છે. કદાચિત્ અનાહારક હોય છે, આ ભંગ મળી આવે છે.
સ્ત્રીવેદી અને પુરૂષવેદી જેમાં જીપથી આરંભ કરીને બહત્વની વિવક્ષાથી પ્રત્યે. કના ત્રણ ભંગ થાય છે. સમુચ્ચય જીવ અને એકેન્દ્રિય સિવાય નપુંસક વેદીમાં ત્રણ ભંગ થાય છે. અવેદીનું કથન તે પ્રકારે કરવું જોઈએ જેવું કેવલજ્ઞાનીનું કર્યું છે. એ પ્રકારે એકાવની અપેક્ષાથી સ્ત્રી વેદીના વિષયમાં અને પુરૂષદીના વિષયમાં “આહારક પણ હાય છે, અનાહારક પણ હોય છે. આ એક ભંગ છે. પણ અહીં નરયિકે, એકેન્દ્રિ અને વિકસેન્દ્રિયોનું કથન ન કરવું જોઈએ, કેમકે તેઓ સ્ત્રીવેદી અને પુરૂષવેદી નથી હોતા પરતુ નપુંસકવેદી હોય છે. બહુવન વિતક્ષાથી જીવાદિમાંથી પ્રત્યેકમાં ત્રણ ભંગ કહેવા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫