________________
प्रज्ञापनासूत्रे अकिरिया वि' स्यात्-कदाचित् त्रिक्रिया अपि, स्यात्-कदाचित् चतुष्क्रिया अपि, स्यात् कदाचित् पश्चक्रिया अपि, स्यात्-कदाचित् अक्रिया अपि जीवा जीवमपेक्ष्य प्रज्ञप्ताः प्रागुक्तयुक्ते गौतमःपृच्छति जीवा णं भते. नेरइयाओ कइकिरिया?' हे भदन्त ! जीवाः खलु नैरयिकात्-नैरयिकमपेक्ष्य कतिक्रियाः प्रज्ञप्ताः ? भगवानाह-'गोयमा !' हे गौतम! 'जहेव आदिल्ल दंडओ तहेव भाणियव्यो जाव वेमाणियत्ति' यथैव आधदण्डकः प्रथमदण्डकः एकत्वविशिष्टजीवविषयको भणित स्तथैव बहुत्वविशिष्टजीवविषयकोऽयमपि दण्डको भणितव्यो यावत्-असुरकुमारादिभवनपते:पृथिवीकायिकायेकेन्द्रियाद् द्वित्रिचतुरिन्द्रियात् पश्चन्द्रियतिर्यग्योनिकामनुष्याद् वानव्यन्तराद् ज्योतिष्काद् वमानिकाच्वेति. अथ बहूनां जीवानां बहून् जीवानधिकृत्यक्रियाः प्ररूपयति-'जीवा णंभ ते जीवेहिंतो कइ किरिया?' हे भदन्त! जीवाः खलु जीवेभ्यःजीवान् अपेक्ष्य कतिक्रियाः ___ श्री भगवान्-हे गौतम ! बहुत जीव एक जीव की अपेक्षासे कदाचित तीन क्रियावाले कदाचित् चारक्रियावाले, कदाचित् पांचक्रियावाले और कदाचित् क्रियारहित होते है। इस विषय में युक्ति पूर्ववत् समझ लेना चाहिए ।
श्री गौतमस्वामी-हे भगवन् ! जीव एक नारककी अपेक्षा कितनी क्रियाबाले होते है ?
श्री भगवान्-हे गौतम ! जैसे एकवचनान्त प्रथम दंडक में कहा गया है वैसे ही बहुवचन वाला जीव विषयक दूसरा दंडक भी कहना चाहिए । यावत् असुरकुमार आदि भवनपति, पृथ्वीकायिक आदि एकेन्द्रिय द्वोद्रिय, त्रिन्द्रिय, चतुरिन्द्रिय, पंचेन्द्रिय तियेच, मनुष्य, बानव्यन्तर, ज्योतिष्क और वैमानिक की अपेक्षा भी जीव कदाचित् तीन क्रियावाले इत्यादि पूर्ववत् जानना चाहिए ।
बहुत जीवों की अपेक्षा से बहुत जीवोंकी क्रियाओं का निरूपण किया जाता है ।
શ્રી ભગવાન–હે ગૌતમ ! ઘણું જીવ એક જીપની અપેક્ષાએ કદાચિત્ ત્રણ કિયાવાળા કદાચિત ચાર કિયાવાળા, કદાચિત પાંચ ક્રિયા વાળા અને કદાચિત કિયા રહિત બને છે. આ બાબતમાં યુક્તિ પૂર્વની જેમ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જીવ એક નારકની અપેક્ષાએ કેટલી કિયાવાળા થાય છે? શ્રી ભગવાન–હે ગૌતમ ! જેવું એકવચનાઃ પ્રથમ દંડક કહ્યું છે. તેવું જ બહુવચન વાળા જીવ વિષયક બીજું દંડક પણ કહેવું જોઈએ. યાવત્ અસુરકુમાર આદિ ભવન પતિ, પૃથ્વી કાયિક આદિ એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વાનવ્યઃ ન્તર, તિષ્ક અને વૈમાનિકની અપેક્ષાએ પણ જીવ કદાચિત્ ત્રણ કિયાવાળા, કદાચિત ચાર કિયાવાળા ઈત્યાદિ પૂર્વવત જાણવું જોઈએ
ઘણા છની અપેક્ષાએ ઘણું જીની કિયાઓનું નિરૂપણ કરાય છે શ્રી ગૌતમસ્વામી- ભગવન્! જીવજીની અપેક્ષાએ કેટલી ક્રિયાવાળા કહેલા છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫