________________
६६२
प्रज्ञापनासूत्रे मनुष्यश्च ३ एते त्रयोऽपि एकत्वेनापि, पृथक्त्वेनापि-बहुत्वेनापीत्यर्थः आहारका भवन्ति नो अनाहारका भवन्ति पञ्चेन्द्रियतिर्यग्योनिकानां मनुष्याणाश्चैव देशविरतत्वेन तदन्येषाश्च स्वभावत एव देशविरतिपरिणामाभावात् तेषाश्च समुच्चयजीवतिर्यग्योनिकमनुष्याणां संयता. संपतानाम् आहारकत्वमेव नो अनाहारकत्वम् , भवान्तरगती केवलिसमुद्घाताद्यवस्थासु च देशविरतिपरिणामासद्भावात् , 'नो संजते नो असंजते नो संजतासंजते जीये सिद्धे य एए एगत्तेण पोहत्तेण वि नो आहारए अणाहारए' नो संयत नो असंयत नो संयतासंयतो जीवः सिद्धश्च एते- समुच्चय जीवसिद्धा एकत्वेन पृथक्त्वेनापि-बहुत्वेनापि-नो आहारका भवन्ति अपि तु अनाहारका एव भवन्ति सिद्धानां सकलशरीरपरित्यागेन आहाराभावात्, 'दारं ६' इति संयतद्वारं समाप्तम् ६, सम्प्रति सप्तमं कषायद्वारमधिकृत्य प्ररूपयितुमाह-'सकसाईणं भंते ! जीवे किं आहारए अणाहारए ?' हे भदन्त ! एकत्व की विवक्षा से भी और बहुत्व की विवक्षा से भी आहारक होते हैं, अना हारक नहीं होते । पंचेन्द्रिय तिर्यंच और मनुष्य ही संयतासंयत होते हैं । अन्य जीयों में स्वभाव से ही देशविरतिपरिणाम उत्पन्न नहीं होता और संयतासंयत समुच्चय जीव, तिर्य व पंचेन्द्रिय और मनुष्य आहारक ही होते हैं अनाहारक नहीं होते, क्यों कि अन्तरालगति में तथा केवलिसमुद्घात आदि अवस्थाओं में देशविरतिपरिणाम होता नहीं है।
नो संयत-नो असंयत-नो संयतासंयत जीव और सिद्ध एकत्व की अपेक्षा से भी और पृथक्त्य की अपेक्षा से भी आहारक नहीं होते, किन्तु अनाहारक ही होते हैं, क्यों कि सिद्ध सर्वथा अशरीरी होने के कारण आहारक नहीं होते।
अब कषाय द्वार के आधार से अहारकत्व आदि की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! सकषायी जीव आहारक होता है या अनाहारक होता है ? એકત્વની વિવેક્ષાથી પણ અને બહત્વની વિવક્ષાથી પણ આહરક હોય છે, અનાહારક નથી હતા. પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્ય જ સંતાસંવત હોય છે. અન્ય જીવોમાં સ્વભાવથી જ દેશવિરતિ પરિણામ ઉત્પન્ન નથી થતું અને સંયતાસંયત સમુચ્ચય જીવ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આહારક જ હોય છે, અનાહારક નથી હોતા, કેમ કે અન્તરાલ ગતિમાં તથા કેવલી સમુઘાત આદિ અવસ્થાઓમાં દેશવિરતિ પરિણામ થતું નથી.
ને સંયત–ને અસંયતિ–ને સંયતાસંયત જીવ અને સિદ્ધ એકત્વની અપેક્ષાથી પણ અને પૃથકત્વની અપેક્ષાથી પાગ આહારક નથી થતા પણ અનાહારક જ થાય છે, કેમ કે સિદ્ધ સર્વથા અશરીરી હેવાને કારણે આહારક નથી હોતા.
હવે કષાયદ્વારના આધારથી આહારકત્વ આદિની પ્રરૂપણ કરાય છેશ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! સકષાયી જીવ આહારક છે કે અનાહારક છે?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫