________________
__ ५४
प्रज्ञापनासूत्रे ष्क्रियत्वपर्यन्तं प्रतिपादितं न तु पञ्चक्रियत्वं तथैव अत्रापि चतुष्क्रियत्वं प्रतिपत्तव्यं नो पञ्चक्रियत्वमितिभावः,तदेवमेकत्वविशिष्टस्य जीवस्य एकत्वविशिष्ट जीवमपेक्ष्य क्रिया प्ररूपिताः,सम्प्रति एकत्वविशिष्टस्यैव जीवस्य बहून् जीवान् आश्रित्य ताःक्रियाः प्ररूपयितु माह-'जीवेणं भंते! जीवेहिं तो कइ किरिए?' हे भदन्त! जीवः खलु जीवेभ्यः जीवान् अपेक्ष्येत्यर्थः कतिक्रियः प्रज्ञप्तः ? भगवानाह-'गोयमा !' हे गौतम! 'सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए सिय अकिरिए' स्यात् कदाचित् त्रिक्रियास्यात्-कदाचित् चतुष्क्रियः,स्यात्-कदाचित् पञ्चक्रियः,स्यात्-कदाचित् कचिसक्रियस्तावद्जीवानाश्रित्य जीवः प्रज्ञप्तः। गौतमःपृच्छति-'जीवे णं भंते! नेरइएहि तो कइ किरिए?' हे भदन्त ! पहले नारकोंकी अपेक्षा से कहा है, अर्थात् पहले नारकों की अपेक्षासे चार क्रियावाला तक कहा है. पांच क्रियावाला नहीं कहा है। उसी प्रकार यहां पर भी चार क्रियावाला तक ही कहना चाहिए, पांच क्रियावाला नहीं कहना चाहिए।
इस प्रकार एक संख्यक जीव को एक संख्यक जीव की अपेक्षासे क्रियाओं का प्रतिपादन किया गया है, अब एक संख्यकजीव को बहुत जीवों की अपेक्षा से क्रियाओं का प्रतिपादन करते हैं
श्री गौतमस्वामी-हे भगवन् एक जीव बहुत जीवोंकी अपेक्षा से कितनी क्रिया वाला होता है ?
श्री भगवान्-हे गौतम ! कदाचित् तीन क्रियावाला होता है, कदाचित् चार क्रियावाला होता है, कदाचित् पांचक्रियावाला होता है और कदाचित् अक्रिय अर्थात् क्रिया रहित होता है।
श्री गौतमस्वामी-हे भगवन् ! एक जीव नारकोंकी अपेक्षा कितनी क्रियाओं वाला होता है ?
વાનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક, એ ત્રણ દેવની અપેક્ષાથી, એજ પ્રકારે સમજવું જોઈએ. જેમ પહેલાંના નારકની અપેક્ષાથી કહ્યું છે, અર્થાત્ પહેલા નારકેની અપેક્ષાએ ચાર કિયાવાળા સુધી કહ્યા છે. પાંચ કિયાવાળા નથી કહ્યા. એજ પ્રકારે અહી પણ ચાર ક્રિયાવાળા સુધી જ કહેવું જોઈએ પાંચ કિયાવળા નહીં કહેવા જોઈએ.
એ પ્રકારે એક સંખ્યક જીવને એક સંખ્યક છવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરાયું છે, હવે એક સંખ્યક જીવની અપેક્ષાથી ક્રિયાઓનું પ્રતિપાદન કરે છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! એક જીવ ઘણા જીની અપેક્ષાથી કેટલી કિયાવાળા थाय छ ?
શ્રી ભગવાન–હે ગૌતમ! કદાચિત ત્રણ ક્વિાવાળા થાય છે, કદાચિત ચાર કિયાવાળા થાય છે, કદાચિત પાંચ કિયાવાળા થાય છે. અને કદાચિત્ અક્રિય અર્થાત્ કિયા રહિત થાય છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! એક જીવ નારકની અપેક્ષાએ કેટલી ક્રિયાઓ વાળ थाय छ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫