________________
६३०
प्रज्ञापनासूत्रे द्वीन्द्रियादिषु च वैमानिकपर्यन्तेषु प्रत्येकं भङ्गत्रयं बोध्यम् उपपातविरहभावतः प्रथमभङ्गस्य एकादिसंख्यतयोत्पत्तेः शेषस्य च भङ्गद्वयस्य सर्वत्रापि समुपलभ्यमानत्वात् , एकेन्द्रियेषु पृथिव्यप्तेजोवायुवनस्पतिषु प्रत्येकम् 'आहारका अपि अनाहारका अपि' इत्येक एव भगः पृथिव्यपतेजोवायुषु प्रत्येकं प्रतिसमयमसंख्येयानां वनस्पतिषु च प्रतिसमयमनन्तामा विग्रह गत्या समुपजायमानानामुपलभ्यमानत्वेन अनाहारकपदेऽपि सदैव तेषु बहुत्वसंभवात् , सिद्धेषु पुनः 'अनाहारकाः' इत्येक एव भङ्गोऽवसेयः सकलशरीरपरित्यागेन सिद्धानामाहारासंभवात् , बहूनाश्च सदा सद्भवात् इति प्रथममाहारद्वारं प्ररूप्य सम्प्रति द्वितीयं भव्य द्वारं प्ररूपयितुमाह- भवसिद्धिए णं भंते ! जीये किं आहारए आणाहारए ?' हे भदन्त !
इसी प्रकार असुरकुमारों से लेकर स्तनितकुमारों तक में तथा द्वीन्द्रियों से लेकर वैमानिकों तक में प्रत्येक में तीन भंग जानने चाहिए। उपपात के विरह में प्रथम भंग घटित होता है और एकादि संख्या में उत्पत्ति होने पर शेष दो भंग घटित होते हैं मगर पृथ्वीकायिक, अपकायिक, तेजस्कायिक, वायुकायिक,
और वनस्पतिकायिक एकेन्द्रिय जीवों में एक ही भंग पाया जाता है-यहत आहा. रक और बहुत अनाहारक । इसका कारण यह है कि पृथ्वीकायिकों, अए. कायिकों, तेजस्कायिकों और वायुकायिकों में प्रत्येक समय असंख्यात जीव उत्पन्न होते हुए होते हैं और वनस्पतिकाय में प्रतिसमय अनन्त जीव विग्रहगति से उत्पन्न होते हैं, इस कारण उनमें सदैव अनाहारक भी बहुत पाए जाते हैं। सिद्धों में 'अनाहारक' यही एक भंग पाया जाता है, क्योंकि सिद्ध जीय सकलशरीरों से रहित होने के कारण आहारक नहीं होते और वे सदैव बहु. संख्या में अनाहारक पाए जाते है।
अब दूसरे भव्यद्वार की प्ररूपणा की जाती हैપ્રત્યેકમાં ત્રણ ભંમ જાણવા જોઇએ. ઉપપતના વિરહમાં પ્રથમ ભંગ ઘટિત થાય છે, અને એકાદિ સંખ્યામાં ઉત્પત્તિ થતા શેષ બે ભંગ ઘટિત થાય છે. પણ પૃથ્વીકાયિક, અકાયિક, તેજસકાવિક, વાયુકાવિક અને વનસ્પતિક યિક એકેન્દ્રિય જીવોમાં એક જ ભંગ મળી આવે છે. ઘણા આહારક અને ઘણું અનાહારક. તેનું કારણ એ છે કે, પૃથ્વીકાયિક, અષ્કાયિક, તેજસ્કાર્ષિક અને વાયુકાચિકેમાં પ્રત્યેક સમયે અસંખ્યાત જીવ ઉત્પન્ન થનારા હોય છે અને વનસ્પતિકાયમાં પ્રતિ સમય અનત જીવ વિગ્રહ ગતિથી ઉત્પન્ન થઈ રહેલા હોય છે, એ કારણે તેઓમાં સંદેવ અનાહારક પણ ઘણુ મળી આવે છે. સિદ્ધોમાં અનાહારક આ એક જ ભંગ મળી આવે છે, કેમકે સિદ્ધ જીવ બધા શરીથિી રહિત હોવાના કારણે આહારક નથી હોતા અને તેઓ સદેવ ઘણું સંખ્યામાં અનાહારક મળી આવે છે.
હવે બીજા ભવ્ય દ્વારની પ્રરૂપણ કરાય છે–
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫