SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ 33333333333D प्रमेयबोधिनी टीका पद २८ सू० ४ द्वीन्द्रियादीनां सचित्ताहारादिनिरूपणम् ५९१ कुमारा उक्का स्तथा वक्तव्याः, ‘एवं जोइसिया वि' एवम्-नागकुमारोक्तरीत्यैव ज्योतिष्का अपि वक्तव्याः किन्तु-'णवरं आभोगनिव्वत्तिर जहण्णेणं दिवसाहत्तस्स उक्कोसेणं दिवस पुत्तस्स आहारटे समुप्पज्जइ' नवरम्-पूर्यापेक्षया विशेषस्तु-आभोगनिवर्तितः-इच्छापूर्वक निर्मापितः आहारार्थों जघन्येनापि दिवसपृथक्त्वस्य-दिवसपृथयो अतिक्रान्ते सति समत्पद्यते उत्कृष्टेनापि दिवसपृथक्त्वस्य-दिवसपृथक्त्वे अतिक्रान्ते सति आहारार्थः समुत्पद्यते, ज्योतिष्काणां जघन्येनापि पल्योपमाष्टभागप्रमाणायुष्यत्वेन तेषां जघन्ये नापि उत्कृष्टेनापि दिवसपृथक्त्वे अतिक्रान्ते सत्येव भूयः आहारार्थसमुत्पादात् पल्योपपाष्टभागायुष्याणां स्वरूपत एव दिममपृथक्त्या तिक्रमणे सति भूयः आहारार्थः समुत्पद्यते इति भावः, 'एवं वेमा. णिया वि' एवम् -ज्योतिष्काइव वैमानिका अपि वक्तव्याः किन्तु-नारं आभोगनिव्यत्तिए उत्पन्न होती है । यह कथन भी देवकुरु और उत्तर कुरु क्षेत्रों की अपेक्षा से ही समझना चाहिए। वानव्यन्तर देवों का कथन नागकुमारों के समान समझना चाहिए । ज्यो. तिक देवों का कथन भी नागकुमारों के ही समान है। किन्तु इनमें विशेषता यह है कि ज्योतिष्क देवों को आहार की अभिलाषा जघन्य दिवसपृथक्त्य में अर्थात् दो दिन से लेकर नौ दिनों में और उत्कृष्ट भी दिवसपृथक्त्व में उत्पन्न होती है। ज्योतिष्क देवों की जघन्य स्थिति भी पल्योपम के आठवें भाग प्रमाण होती है, अतएव जघन्य से भी और उत्कृष्ट रूप से भी दिवसपृथक्त्य व्यतीत होने पर हो उन्हें पुनः आहार की इच्छा होती है । तात्पर्य यह है कि जिनकी आयु पल्योपम के आठ भाग की होती है, उन्हें स्वभाव से ही दिवस पृथक्त्व व्यतीत होने पर आहार की अभिलाषा होती है। वैमानिकों की वक्तव्यता भी ज्योतिष्कों के समान समझना चाहिए, मगर રની અભિલાષા થાય છે અને ઉત્કૃષ્ટ અષ્ટમ ભક્ત કલવ્યતીત થતાં આહારની અભિલાષા ઉત્પન થાય છે. આ કથન પણ દેવકુરૂ અને ઉત્તરકુરૂક્ષેત્રની અપેક્ષાથી જ સમજવું જોઈએ. વનવ્યક્તર દેવેનું કથન નાગકુમારોના સમાન સમજવું જોઈએ. તિષ્ક દેવોનું કાન પણ નાગકુમારના જ સમાન છે. કિન્તુ તેમાં વિશેષતા એ છે કે, તિષ્ક દેને આહારની અભિલાષા જઘન્ય દિવસ પૃથકત્વમાં અર્થાત બે દિવસથી લઈને નવ દિવસમાં અને ઉત્કૃષ્ટ પણ દિવસ પૃથકત્વમાં ઉત્પન્ન થાય છે. જ્યોતિષ્ક દેવાની જઘન્ય સ્થિતિ પણ ૫૫મના આઠમા ભાગ પ્રમાણ હોય છે, તેથી જ જઘન્યથી પણ અને ઉત્કૃષ્ટ રૂપથી પણ દિવસ પૃથકત્વ વ્યતીત થતાં પણ તેમને પુનઃ પુનઃ આહારની ઈચ્છા થાય છે. તાત્પર્ય એ છે કે જેનું આયુષમના આઠભાગનું હોય છે, તેમને સ્વભાવથી જ દિવસ પૃથફત્વ વ્યતીત થતાં આહારની અભિલાષા થાય છે. વૈમાનિકની વક્તવ્યતા પણ તિષ્કની સમાન સમજવી જોઈએ પણ તેમાં વિશે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy