________________
५२४
प्रज्ञापनासूत्रे वि' एवम्-समुच्चयजीवोक्तरीत्या मनुष्योऽपि ज्ञानावरणीयं कर्म वेदयमान उपशान्तमोहः क्षीणमोहश्च सप्तविधवेदको भवति, सूक्ष्मसंपरायादिस्तु अष्टविध वेदको भवति, "अवसेया एगत्तेण वि पुहुत्तेण पिणियमा अट्टकम्मपगडीओ वेदेति जाय वेमाणिया' अवशेषाः मनुष्ये. तरे नैरयिकादयो जोवा एकल्वेनापि पृथक्त्वे नापि-बहुत्ये नापि नियमात्-नियमतः अष्टौ कर्मप्रकृतीर्वेदयन्ते यावत्-नैरयिकासुरकुमारादि भवनपति पृथिवीकायिकायेकेन्द्रियविक लेन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकवानव्यन्तर ज्योतिष्क वैमानिकाः ज्ञानावरणीयं कर्म वेदयमाना नियमतोऽष्टौ कर्मप्रकृतीर्वेदयन्ते, अथ बहुत्वमधिकृत्याह-'जीवा णं मंते ! णाणावरणिज्जं चेदेमाणा कइकम्मपगडीओ वेदेति ?' हे भदन्त ! जीवाः खलु ज्ञानावरणीणं कर्म वेदयमानाः कतिकर्मप्रकृतीः वेदयन्ते ? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'सच्चे वि ताय होज्जा अढविहवेयगा' सर्वेऽपि तावत् जीवा ज्ञानावरणीयं कर्म वेदयमाना भवेयुरष्टविधवेदकाः, तथाचात्र सूक्ष्मसम्पराय तक जीय आठों प्रकृतियों का चेदन करते हैं।
समुच्चय जीव की तरह मनुष्य भी ज्ञानावरणीय कर्म का वेदन करता हुआ सात अथवा आठ कर्मप्रकृतियों का वेदन करता है । उपशान्तमोह और क्षीणमोह सात का वेदन करते हैं और सूक्ष्मसम्पराय आदि आठों प्रकृतियों का
मनुष्य से भिन्न नारक आदि जीव एकत्व की विवक्षा से और बहुत्य की विवक्षा से भी, नियम से आठों कर्मप्रकृतियों का वेदन करते हैं, अर्थात् नारक असुरकुमार आदि भवनपति, पृथिवीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय, तिर्यंच पंचेन्द्रिय, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक ज्ञानावरणीय कर्म का। वेदन करते हुए नियम से आठ कर्मप्रकृतियों का वेदन करते हैं।
अब बहुत्व की विवक्षा से विचार करते हैं-हे भगवन् ! जीय ज्ञानावर. णीय कर्म का वेदन करते हुए कितनी कर्मप्रकृतियों का वेदन करते हैं ?
भगवान्-हे गौतम ! सभी जीय ज्ञानावरणीय कर्म का वेदन करते हुए आठ પ્રકૃતિનું વદન કરે છે,
સમુચ્ચય જીવની જેમ મનુષ્ય પણ જ્ઞાનાવરણીય કર્મનું ઉદન કરતા છતાં સાત અથવા આઠ કર્મ પ્રકૃતિનું વેદન કરે છે. ઉપશાહ અને ક્ષીણ મેહસાતનું વેદન કરે છે અને સૂમસમ્પરાય આદિ આઠે પ્રકૃતિના વદન કરે છે.
મનુષ્યથી ભિન્ન નારક આદિ જીવ એકત્વની વિવક્ષાથી અને બહત્વની વિવક્ષાથી પણ, નિયમથી આઠે પ્રકૃતિયોનું વેતન કરે છે. અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વી કાય આદિ એકેદ્રિય, વિકલેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક જ્ઞાનાવરણીય કર્મનું વદન કરતા કરતાં નિયથી આઠ કમ પ્રકૃતિનુ વેદન કરે છે.
- હવે બહુત્વની વિવક્ષાથી વિચાર કરે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મનું વદન કરી રહેલ જીવ કેટલી કર્મપ્રકૃતિનું વેદન કરે છે ?
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫