________________
प्रज्ञापनासूत्रे
नीय कर्मैव बध्नन्ति एतदेव नैरविकादि दण्डकक्रमेण प्ररूपयितुमाह- 'नेरइए णं भंते ! णणावणिज्जं कम्मं बंधमाणे कइ कम्मपणडीओ बंधइ !' हे भदन्त ! नैरयिकः खलु ज्ञानावरणीयं कर्मबध्नन कति कर्मप्रकृती बध्नाति ? भगवानाह - 'गोयमा !" हे गौतम ! 'सत्तविबंध वा अविबंध वा' नैरयिकस्तावद् ज्ञानावरणीयं कर्म बघ्नन् आयुष्यबन्धकाभावकले सप्तविधबन्धको वा भवति तद्वन्धकाले पुनरष्टविधबन्धको वा भवति, न पुन स्तृतीयः पविषबन्धको भवति तस्य सूक्ष्मसम्परायगुणस्थानसंभवात् एवं मनुष्यवर्जेषु
पिपदेषु द्वावेव भङ्गौ द्रष्टव्यौ 'सप्तविधबन्धको वा अष्टविधवन्धको वा' हति, नतु तृतीयः षड्विधबन्धक इति, तेष्वपि सूक्ष्मसम्पराय गुणस्थानासंभवात् मनुष्यपदे पुनस्त्रयो भङ्गा वक्तव्याः तत्र सूक्ष्मसम्परायत्व सद्भावात् इत्यभिप्रायेणाह - ' एवं ज व वैमाणिए नवरं
४७०
अब इसी पर दण्डकों के क्रम से विचार किया जाता है
गौतमस्वामी - हे भगवन् ! नारक जीव ज्ञानावरणीय कर्म का बन्ध करता हुआ कितनी कर्मप्रकृतियां बाँधता है ?
भगवान् - हे गौतम! नारक जीव ज्ञानावरणीय का बन्ध करता हुआ जब आयुकर्म का बन्ध नहीं करता, तब सात का बन्ध करता है और जब आयुकर्म का बन्ध करता है, तब आठ का बन्धक होता है। नारकजीव में छह प्रकृतियों के बन्धक का विकल्प संभव नहीं है, क्योंकि वह सूक्ष्मसम्पराय गुणस्थान को प्राप्त नहीं कर सकता । इस प्रकार मनुष्य को छोड़कर सभी पदों (दंडकों) में यह दो विकल्प समझने चाहिए। या तो वे सात प्रकृतियों के बन्धक होते हैं या आठ का । षट् प्रकृतियों के बन्धक का तीसरा विकल्प उन में संभव नहीं है, क्योंकि उन में भी सूक्ष्मसम्पराय गुणस्थान नहीं होता, मनुष्य पद में तीन હવે તેના પરજ દડકાના ક્રમે કરી વિચાર કરાય છે તે આ રીતે–
श्री गौतमस्वामी-डे लगवन् ! ना२४ જીવ જ્ઞાનાવરણીયકના ખધ કરી રહેલ કેટલી કમ પ્રકૃતિયાને ખાંધે છે?
શ્રીભગવાન હે ગોતમ ! નારક જીષ જ્ઞાનાવરણીયના બંધ કરતાં કરતાં જ્યારે આયુકાઁના ખંધ નથી કરતા–ત્યારે સાતનેા બંધ કરે છે. અને જ્યારે આયુકા બંધ કરે છે, ત્યારે આઠના બંધક થાય છે.
નારકજીવમાં આ પ્રકૃતિયાના અંધકના વિકલ્પની સંભવ નથી. કેમકે તે સુક્ષ્મ સમ્પરાય ગુણસ્થાનને પ્રાપ્ત નથી કરી શકતા.
એ પ્રકારે મનુષ્ય સિવાય બધાં પદે, દંડકેમાં આજ એ વિકલ્પે સમજવા જોઇએ અગરતા તેઓ સાતે પ્રકૃતિયાના અંધક બને છે. અગર આઠના.
છ પ્રકૃતિયાના બન્ધકનેત્રીજો વિકલ્પ થાય છે. તેમાં સ ́ભવ નથી, કેમ કે એમનામાં પણ હમસ'પરાયગુણુસ્થાન હેતુ નથી.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫