________________
४६८
प्रज्ञापनासूत्रे जाव वेमाणियाणं' एवम्-पूर्वोक्तरीत्या नैरयिकाणां यावद्-असुरकुमारादिभवनपतीनां पृथिवीकायिकायेकेन्द्रियाणाम्, द्वित्रिचतुरिन्द्रियाणां पञ्चेन्द्रियतिर्यग्योनिकानाम् मनुष्याणां वानव्य न्तरज्योतिष्कवैमानिकानाश्चाष्टौ कर्मप्रकृतयः प्रज्ञप्ताः, अथ जीवः किं कर्म बध्नन् कानि कर्माणि बध्नाति इत्येवं कर्मबन्धसम्बन्धं प्ररूपयितुं प्रथमं ज्ञानावरणीयेन कर्मणा सह प्ररूपयितुमाह'जोयेणं भंते ! णाणावरणिज्ज कम्मं बंधमाणे कइकम्मपगडीओ बंधइ ?' हे भदन्त ! जीवः खलु ज्ञानावरणीयं कर्म बध्नन् कति कर्म प्रकृती बंध्नाति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सत्तविहबंधए वा, अट्ठविहबंधए वा, छबिहबंधए या' जीवो ज्ञानावरणीयं कर्म बनन आयुष्यबन्धकाभावकाले सप्तविधकर्मबन्धको वा भवति, आयुष्यस्यापि बन्धककाठे तु अष्ट. विधबन्धको वा भवति, मोहनीयायुष्यबन्धकाभावकाले पुनः पविधबन्धको या भवति, अन्तराय । इसी प्रकार नारकों, असुरकुमार आदि भवनपतियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों, द्वीन्द्रियों, त्रीन्द्रियों, चतुरिन्द्रियों, पंचेन्द्रियो, तिर्यंचों, मनुष्यों, वानव्यतरों, ज्योतिष्कों और वैमानिको की कर्मप्रकृतियां भी आठ ही कही हैं।
इन आठ कर्मप्रकृतियों में से किस प्रकृति को बांधता हुआ जीव किनकिन अन्य प्रकृतियों का बन्ध करता है, अब यह निरूपणा किया जाता है। सर्व प्रथम ज्ञानाचरणीय के साथ बांधनेवाली प्रकृतियाँ:का कथन किया जाता है__ गौतमस्वामी-हे भगवन् ! जीव ज्ञानावरणीय कर्म को बांधता हुआ कितनी कर्मप्रकृतियों का बन्ध करता है ? ___भगवान्-हे गौतम ! सात का, आठ का अथवा छह प्रकृतियों का बन्धक होता है । जीव जब ज्ञानावरणीय कर्म का बन्ध करता है, उस समय यदि आयु का बन्ध न करे तो सात प्रकृतियां बांधता है, आयु के बन्ध के समय आठ प्रकृतियां बांधता है और जब मोहनीय तथा आयु, दोनों પ્રકારે નારકે, અકુરકુમાર, આદિ ભવનપતિ, પૃથ્વીકાયિકાદિ એકન્દ્રિય દ્રીન્દ્રિયે, ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચે, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકની કર્મપ્રકૃતિ પણ આઠ જ કહેલી છે.
આ આઠ કર્મ પ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિને બાંધતે જીવ કઈ કઈ અન્ય પ્રકૃતિને બન્ધ કરે છે. હવે તે નિરૂપણ કરાય છે. સર્વ પ્રથમ જ્ઞાનાવરણયની સાથે બન્ધાનારી પ્રકૃ. તિનું કથન કરાય છે.
શ્રીગૌતમસ્વામી–હે ભગવન્! જ્ઞાનાવરણીયકર્મને બાંધી રહેલો જીવ કેટલી કર્મ પ્રકૃતિને બન્ધ કરે છે?
શ્રીભગવાન–હે ગૌતમ! સાત, આઠનો અથવા છ પ્રકૃતિને અન્ધક થાય છે, જીવ જ્યારે જ્ઞાનાવરણીય કર્મને બંધ કરે છે, તે સમયે યદિ આયુને બન્ધ ન કરે તે સાત પ્રકૃતિ બાંધે છે. આયુના બન્ધના સમયે આઠ પ્રકૃતિ બાંધે છે અને જ્યારે મેહનીય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫