________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ३ कर्मबन्धनिरूपणम् सप्तविधकर्म बन्धकाः बहव एवाष्टविधकर्मबन्धकाः ! इत्येवं तृतीयो भङ्गोऽवसेयः, 'पुढविआउतेउवाउवणप्फइकाइया य, एए सव्वे वि जहा ओहिया जीवा' पृथिव्यप्तेजो वायुवनस्पतिकायिकाश्च एते पश्चापि एकेन्द्रियाःसर्वेऽपि बहुत्वविशिष्टा यथा औधिका:समुच्चया जीवाः प्रतिपादितास्तथा प्रतिपत्तव्याः, उभयस्यापि सप्तविधकर्मबन्धस्य बहुवचनेन एक एव भङ्गोऽवसेय इति भावः, पृथिवी कायिकादीनां पञ्चानामपि मारणपरिणामपरिणतानां प्रत्येक सप्तविधबन्धकानामष्टविधबन्धकानाञ्च सर्वदैव बहुत्वेनोपलभ्यमानत्वात्, ‘अवसेसा जहा नेरइया' अवशेषाः द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकाः यथा नैरयिका बहुत्व विशिष्टाः पूर्वोक्तरीत्या अभिलापत्रयेणोक्तास्तथैव अभिलापत्रयेण वक्तव्या इत्यभिप्रायेणाके बन्धक होते हैं और कभी कभी बहुत से सात के तथा बहुत से आठ के बधक होते है। इस प्रकार असुरकुमार आदि दसों भवनपतियों के विषयमें भी तीनों विकल्प होते हैं। ___पृथ्वीकायिक, अपकायिक, तेजस्कायिक, वायुकायिक और वनस्पतिकायिक ये पांचों एकेन्द्रिय जीव सामान्य जीवों की तरह ही कर्म प्रकृतियों के बन्धक होते हैं, अर्थात् अनेक सात प्रकृतियों का बंध करनेवाले होते हैं और अनेक आठ प्रकृतियों का बंध करनेवाले भी होते हैं । इन पृथ्वीकायिक आदि में यही एक भंग होता है, क्योंकि इनमें सात कर्मप्रकृतियों का बन्ध करनेवाले भी सदैव वहुत जीव होते हैं और आठ प्रकृतियों का बंध करनेवाले भी सदैव पाये जाते हैं।
शेष जीवों का कथन नारकों के समान ही समझलेना चाहिए, अर्थात् द्वीन्द्रिय त्रीन्द्रिय, चतुरिन्द्रिय, पंचेन्द्रियतिर्यच, तथा मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक जीव नारकों के समान कर्मप्रकृतियों का बन्ध करते हैं। इन सब में नारकों के समान तीन भंग होते हैं । यही बात आगे स्पष्ट की गई है, नारक,
ક્યારેક ઘણા સાતના તથા ઘણા આઠના બન્ધક હોય છે એ પ્રકારે અસુરકુમાર આદિ દશ ભવનપતિના વિષયમાં પણ ત્રણ વિકલ્પ થાય છે.
પૃથ્વીકાયિક, અપૂકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, અને વનસ્પતિકાયિક આ પાંચે એકેન્દ્રિયજીવ સામાન્ય જીવોની જેમજ કર્મપ્રકૃતિયોના બધક હોય છે અર્થાત અનેક સાત પ્રકૃતિને બધ કરનારા હોય અને અનેક આઠ પ્રકૃતિને બંધ કરનારા હોય છે. આ પૃથ્વીકાયિક આદિમાં આ એક ભંગ થાય છે, કેમકે તેમનામાં સાત કર્મ પ્રકૃતિના બધ કરનારા પણ સદૈવ ઘણ મળે છે. - શેષ જીવન કથન નારકની સમાન સમજવું જોઈએ, અર્થાત્ દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્યંચ, મનુષ્ય,વનવ્યન્તર, તિષ્ક અને વૈમાનિક જીવ નારકોની સમાન કર્મપ્રકૃતિયો ને બન્ધ કરે છે. એ બધામાં નારકેના સમાન ત્રણ ભંગ થાય છે. એજ વાત આગળ સ્પષ્ટ કરી છે-નારક અસુરકુમાર, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિક, ચતુરિન્દ્રિય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫