________________
प्रबोधिनी टीका पद २३ सू० १३ आयुष्यकर्मणो जघन्यस्थितिबन्धनिरूपणम्
प्रतिपादयति- 'से से सव्वमहंतीए आउयबंधद्धाए' सर्वमहत्याः - सर्व महती आयुर्वन्धाद्धा, अष्टाकर्षप्रमाणा तस्याः सर्वमहत्याः आयुर्वन्धाद्धायाः शेषः - एकाकर्षप्रमाणा भवति तावन्मात्र तस्य सर्वनिरुद्धम् आयुष्यं वर्तते इति भावः, 'तीसेणं आउयबंधद्धाए चरिमकालसमयंसि सब्वजहणियं ठिइं पज्जत्तापज्जत्तियं निव्वतेइ' सोऽसंक्षेप्याद्धाप्रविष्टः तस्याः खलु आयुष्य - बन्धाद्धाश्रम कालसमये चरम कालावसरे अष्टभागे एकाकर्षप्रमाणे सर्व जघन्यां सर्वलघीयसीं स्थिति पर्याप्तापर्याप्तिकां शरीरेन्द्रियपर्याप्तिनिर्वर्तनोच्छ्वास पर्याप्त्यनिर्वर्तनसमर्थां निर्वर्त - यति - बध्नाति, अत्र चरमकालसमयग्रहणेन न परमनिरुद्धसमयस्य ग्रहणं भवति अपितु यथोक्तरूपस्य कालस्य ग्रहणं बोध्यम्, ततो हीनेन कालेन आयुर्वन्धा संभवात्, अत्रेदं बोध्यम् सोपक्रमायुष्य - निरूपक्रमायुष्य भेदेन जीवा द्विविधाः प्रज्ञप्ता स्तत्र देवा नैरयिका असंख्येयवर्षा यु०कास्तिर्यग्मनुष्याः, संख्येयवर्षायुष्का अपि उत्तमपुरुषाश्च कवयदयश्वरमशरीरिणश्च निरुपआठ आकर्ष प्रमाण सब से बडा काल होता है, शेष एक आकर्ष प्रमाण होती है। उस जीव का सर्वनिरूद्ध आयुष्य इतना ही होता है । असंक्षेप्याद्वा प्रविष्ट जीव आयुष्य बन्धाद्धा के चरमकाल के समय में अर्थात् एक आकर्ष प्रमाण अष्टम भाग में सर्व जघन्य स्थिति को बांधता है। यह स्थिति शरीरपर्याप्ति और इन्द्रपर्यातको उत्पन्न करने में समर्थ और उच्छ्रयापर्याप्ति को उत्पन्न करने में असमर्थ होती है । यहां 'चरमकाल समय' शब्द का जो प्रयोग किया गया है, उस से काल के सब सूक्ष्म अंश का ग्रहण नहीं करना चाहिए, किन्तु पूर्वोक्त काल ही समझना चाहिए, क्योंकि उससे कम काल में आयु का बन्ध होना संभव नहीं है । अभिप्राय यह है-जीव दो प्रकार के होते हैं-सोपक्रम आयु वाले और निरुपक्रम आयु वाले | देव, नारक, असंख्यातवर्ष की आयु वाले तिर्यच और આગળ નહીં, અર્થાત્ આયુના અન્ય થતાં જ તે અયુષ્ય સમાપ્ત થઈ જાય છે તેના યુષ્ય અધ કાળ આઠ આ પ્રમાણ બધાથી માટે કાળ હાય છે.
શેષ એક આકર્ષી પ્રમાણ હેય છે. તે જીવનું સÖનિરૂદ્ધ આયુષ્ય એટલુ જ હાય છે. અસક્ષપ્યાદ્વા પ્રવિષ્ટ જીવ આયુષ્ય અન્ધાદ્ધાના ચરમ કલના સમયમાં અર્થાત્ એક આકષ પ્રમાણ અષ્ટમ ભાગમાં સર્વ જઘન્ય સ્થિતિને ખાંધે છે.
४४१
તે સ્થિતિ શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિ ને ઉત્પન્ન કરવામાં સમથ અને ઉચ્છવાસ પર્યાપ્તને ઉત્પન્ન કરવામાં અસમર્થ બને છે. અહીં' ચર્મકાલ સમય, શબ્દને જે પ્રયાગ કરાયા છે. તેનાથી કાળના ખધાર્થી સૂક્ષ્મ અશત્રુ ગ્રહણ ન કરવુ. જોઇએ. પરંતુ પૂર્વક્તિ જ કાળ સમજવા જોઇએ, કેમ કે તેનાથી ઓછા કાળમાં આયુના અન્ય થાય છે એવા સ’ભવ નથી.
અભિપ્રાય એ છે કે, જીવ એ પ્રકારના હોય છે—સેાપક્રમ અયુષ્યવાળા અને નિરૂપ ક્રમ આયુષ્ય વાળા, દેવ, નારક, અસંખ્યાત વના આયુષ્ય વાળા તિય ચ અને મનુષ્ય
प्र० ५६
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫