________________
प्रज्ञापनासूत्रे पटषष्टिः सागरोपमाणि सातिरेकाणि सम्यक्त्ववेदनीयकर्मणः स्थितिः प्रज्ञप्ता, 'मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं सागरोवमं पलि भोवमरस असंखेज्जइमागेणं ऊणगं' मिथ्यात्ववेदनी. यस्य कर्मणो जघन्येन सागरोपमं पल्योपमस्यासंख्येयभागोनम् 'उक्कोसेणं सत्चरि कोडा. कोडीओ' उत्कृष्टेन सप्ततिः कोटीकोटयो मिथ्यात्ववेदनीयस्य कर्मणः कर्मरूपताऽवस्थान लक्षणा स्थितिः प्रज्ञप्ता, अनुभवयोग्या स्थितिस्तु-'सत्त य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्महिई कम्मनिसेगो' सप्त च वर्षसहस्राणि अबाधाकालः, मिथ्यात्ववेदनीयं कर्म उत्कृष्ट स्थितिक बद्धं सत् बन्धसमयादारभ्य सप्तवर्षसहस्राणि यावत् नो किञ्चिदपि स्वोदयेन जीवस्य वायामुत्पाद पति तावत्कालमध्ये दलिककर्मनिषेकस्याभावात्, तदनन्तरमेव दलिकर्मनिषेको भवतीत्याह-अबाधोना-अबाधाकालपरिहीना-सप्तवर्षसहस्रहीना अनुभवयोग्या कर्मस्थितिः दलिक कर्मनिषेकरूपा भवति, 'सम्मामिच्छ त्तवेणिज्जस्स जहणेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अंतोमुहत्तं' सम्पमिथ्यात्ववेदनी यस्य कर्मणो जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन अन्तर्मुहूर्तम् पम से कुछ अधिक की है । मिथ्यात्य वेदनीय कर्म की जघन्य स्थिति पल्योपम का असंख्यातवां भाग कम एक सागरोपम की और उत्कृष्ट सत्तर कोडाकडी सागरोपम की । यह कर्मरूपतावस्थानरूपा स्थिति है । अनुभव योग्य स्थिति यों है-इसका अबाधा काल सात हजार वर्ष का है और अबाधा काल कम कर देने पर शेष बची स्थिति अनुभवयोग्या स्थिति है अर्थात् कर्मनिषेक का काल है । तात्पर्य यह है कि उत्कृष्ट स्थिति वाला मिथ्यात्ववेदनीय का बन्ध हो तो वह बन्ध काल से लेकर सात हजार वर्ष तक जीव को कोई बाधा नहीं पहुंचाता । वही उसका अपाधा काल है । सात हजार वर्ष के बाद ही उसके दलिकों का निषेक होता है, पहले नहीं होता है।
सम्यगूमिथ्यात्ववेदनीय को जघन्य स्थिति अन्तर्मुहूर्त की और उत्कृष्ट स्थिति भी अन्तर्मुहूर्त की है। सम्यक्त्व वेदनीय और सम्यगूमिथ्यात्ववेदनीय કાંઈક અધિકની છે. મિથ્યાત્વ વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ પોપમના અસંખ્યાત ભાગ ન્યૂન એક સાગરોપમની અને ઉત્કૃષ્ટ સત્તર કોડાકોડી સાગરોપમની આ કર્મ રૂપતાનું અવસ્થાન રૂપ સ્થિતિ છે. અનુભવ એગ્ય સ્થિતિ આમ છે–તેનો અબાધાકાલ સાત હજાર વર્ષ છે અને અબાધાકાલ ચુન કરવાથી શેષ વધેલી સ્થિતિ અનુભવ એગ્ય સ્થિતિ છે અર્થાત્ કર્મનિષેકને કાલ છે.
તાત્પર્ય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા મિથ્યાત્વ વેદનીયન બંધ હોય તો તે બંધકાળથી લઈને સાત હજાર વર્ષ સુધી જીવને કેઈ બાધા નથી પહોંચતી તે જ તેને અબાધાકાળ છે. સાત હજાર વર્ષના પછી જ દલિકોનો નિષેક થાય છે, પહેલાં થતું નથી.
સમ્યગુ મિથ્યાત્વ વેદનીયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ અન્તર્મુહુર્તની છે. સમ્યકત્વ વેદનીય સમ્પરિમથ્યાત્વ વેદનીય ને બંધ નથી થતું. તેથી
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫