SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ २९० प्रज्ञापनासूत्र कोटय इत्युक्तम्, अनुभवयोग्यातु वर्षसहस्त्रत्रयन्यूना त्रिंशत्साशरे पमकोटी कोटयः स्थितिरुस्कृष्टा भवति इत्यभिप्रायेणोकपू-'त्रीणि वर्ष पहस्राणि अबाधा' इति, तथा च ज्ञानावरणीयं कर्म उत्कृष्टस्थिति रद्धं सत बन्धसमयमारभ्य त्रीणिवर्षसहस्राणि यास्त स्वस्यो इन जीवस्य नो किश्चिदपि बाधां जनयति, तावत्कालपर्यन्त कर्मदलि कनिषेकस्याभावात्, तदनन्तरमेव दलिककर्म निषेको भवतीत्यभिप्रायेणाह-अबाधोना कर्मस्थितिः कर्मदलिकनिषेक इति,अबाधोना-अबाधाकालपरिहीना वर्षसह खत्रयरूपावाधाकालरहि तेत्यर्थः अनुमवयोग्या कर्मस्थितिः, दलिककर्मनिषेको भवति, स च प्रथस्थितौ प्रचुरो दलिककर्मनिषेकः, द्वितीयस्थितौ तदपेक्षया विशेषहीनः, तदपेक्षयापि तृतीयस्थितौ विशेषतरहीनः, तदपेक्षयापि चतुर्थतीस कोडाकोडी सागरोपम कही गई है और अनुभवयोग्य स्थिति तीन हजार वर्ष कम तीस कोडाकोडी सागरोपम है। इस अभिप्राय से कहा गया है किज्ञानावरण कर्म का अबाधा काल तीन हजार वर्ष का है। अभिप्राय यह है कि उत्कृष्ट स्थिति वाले ज्ञानावरणीय कर्म का जब बन्ध होता है तो अपने बन्ध काल से लेकर तीन हजार वर्ष तक वह अपने उदय के द्वारा कोई बाधा नहीं पहुंचाता, क्योंकि उस समय तक उस के कर्मदलिकों के निषेक का अभाव होता है। तीन हजार वर्ष व्यतीत हो जाने पर अर्थात् अबाधा काल समाप्त हो जाने पर ही कर्मदलिकों का निषेक होता है। इसी आशय को व्यक्त करने के लिए कहा है-सम्पूर्ण तीस कोडाकोडी सागरोपम की स्थिति में से अबाधा काल तीन हजार वर्ष कम कर देने पर जो काल शेष रहता है, वह ज्ञानावरणीयकर्म के दलिकों का निषेक काल है। कर्मदलिकों का निषेक प्रथम स्थिति में प्रचुर होता है, द्वितीय स्थिति में उस की अपेक्षा विशेष हीन होता है, तृतीय स्थिति में उससे કર્મરૂપતાવસ્થાની સ્થિતિની અપેક્ષાથી ત્રીસ કોઠાડી સાગરોપમ કહેલી છે અને અનુભવ એગ્ય સ્થિતિ ત્રણ હજાર વર્ષ જૂના ત્રીસ કેડાકોડી સાગરોપમ છે આ અભિપ્રાયથી કહેલું છે કે-જ્ઞાનાવરણ કર્મને અધિકાલ હજાર વર્ષને છે. અભિપ્રાય એ છે કે ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા જ્ઞાનાવરણીય કર્મને જ્યારે બધ થાય છે તે પિતાના બંધકાળથી લઈને ત્રણ હજાર વર્ષ સુધી તે પિતાના ઉદયના દ્વારા કોઈ બાવા નથી પહોંચાડતા, કેમકે તે સમય સુધી તેના કમંદલિના નિષેકને અભાવ હોય છે. ત્રણ હજાર વર્ષ વ્યતીત થઈ જતાં અર્થાત્ અબાધકાલ સમાપ્ત થઈ જતાં જ કર્મ દલિકને નિષેક થાય છે. એ આશયને વ્યક્ત કરવાને માટે કહ્યું છે–સમ્પણ ત્રીસ કેડાકેડી સાગરોપમની સ્થિતિમાંથી અબાધાકાલ ત્રણ હજાર વર્ષ ન્યૂન કરી દેવાથી જે કાલ શેષ રહે છે. તે જ્ઞાનાવરણીય કર્મના દલિકોનો નિષેક કાલ છે. કર્મલિકને નિષેક પ્રથમ સ્થિતિમાં પ્રચુર હોય છે, દ્વિતીય સ્થિતિમાં તેની અપેક્ષા એ. વિશેષ હીન હોય છે, તૃતીય સ્થિતિમાં તેનાથી પણ હીન છે, અને ચતુર્થ સ્થિતિમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy