________________
प्रज्ञापनासूत्रे सकिरिया वि अकिरिया वि' जीवाः सक्रिया अपि केचन, केचन अक्रिया अपि भवन्ति, गौतम स्तत्र कारणं पृच्छति-से केण टेणं भंते ! एवं वुच्चइ-जीवा सकिरिया वि, अकिरिया वि?' हे भदन्त! तत्-अथ केनार्थेन-कथं तावद् एवम्-उक्तरीत्या उच्यते यत्-जीवाः सक्रिया अपि भवन्ति, अक्रिया अपि भवन्ति इति? भगवानाह-'गोयमा!' हे गौतम !'जीवा दुविहा पण्णत्ता' जोवा द्विविधाः प्रज्ञप्ताः, कथिताः सन्ति (तं जहा संसारसमावणगा य असंसारसमावण्णगा यं तद्यथा-संसारसमापन्नकाश्च, असंसारसमापनकाश्च तत्र संसारम्-नैरयिकातिर्यचादि चतुर्गतिभ्रमणरूपं सम्एक्-एकत्वेनापन्नाः संसारसमापन्नकाः, तविपरीता:-असंसारसमापन्नकाः, मुक्ता इत्यर्थः'तत्थणं जे ते असंसारसमावण्णगा ते ण सिद्धा' तत्र खलु-तयो यो मध्ये ये अमी असंसारसमा. पन्नकाः सन्ति ते खलु सिद्धा भवन्ति, 'सिद्धा ण अकिरिया' सिद्धाःखलु अक्रिया: क्रियारहिता भवन्ति, 'तत्थणे जे ते संसारसमावण्णमा ते दुविहा पण्णता' तत्र खलु-तयो द्वयोर्मध्ये ये अमी संसारसमापन्नकाः सन्ति ते द्विविधाः प्रज्ञप्ताः, 'तं जहा-सेलेसि पडिवनगा य असेलेसिपडिवनगाय' शैलेशी प्रतिपन्नकाश्च अशैलेशी श्रीभगवान् हे गौतम ! जीव क्रिया युक्त भी होते हैं और क्रिया से रहित भी होते हैं
श्रीगौतमस्वामी-इसका कारण पूछते हुए कहते हैं हे भगवन् ! किस हेतुसे ऐसा कहा गया है की जीव क्रिया से युक्त भी होते हैं और क्रिया से रहितभी होते है ?
श्रीभगवन्-हे गौतम ! जीव दो प्रकार के होते हैं वे इस प्रकार हैंसंसारसमापन्न अर्थात् संसारी और असंसारसमापन्न अर्थात् मुक्त । जो अ-संसार समापन्न जीव है वे सिद्ध है । क्यों की वे जन्म-मरण के चक्र से मुक्त होगए हैं, सिद्ध जीव क्रिया से रहित होते हैं।
जो संसारसमापन है अर्थात् सिद्ध नहीं हुए है वे भी दो प्रकार के हैं यथा शौलेशीप्रतिपन्न और अशैलेशीप्रतिपन्न । उनमेंसे जो जीव शैलेशी प्रतिपन्न हैं, अर्थात् चौदहवें गुण स्थान में पहुंच कर 'अयोगी अवस्था को प्राप्त ક્રિયાથી સહિત હોય છે કે કિયા રહિત હોય છે. ?
શ્રીભગવાન- હે ગૌતમ! જીવ ક્રિયાયુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે.
શ્રીગૌતમસ્વામી–એનું કારણ પૂછતાં કહે છે, હે ભગવન! શા હેતુથી એવું કહ્યું છે કે જીવ ક્રિયાથી યુક્ત પણ હોય છે અને ક્રિયાથી રહિત પણ હોય છે?
શ્રીભગવન–હે ગૌતમ જીવ બે પ્રકારના હોય છે, તેઓ આ પ્રકારે છે, સંસાર સમાપનક અર્થાત્ સંસારી અને અસંસાર સમાપન અર્થાત મુક્ત. જે અસંસાર સમાપન્નક જીવ છે, તે સિદ્ધ છે. કેમકે તે જન્મ મરણના ચક્રથી યુક્ત હોય છે. સિદ્ધજીવ કિયાથી રહિત હોય છે.
જે સંસાર સમાપનાક છે અર્થાત સિદ્ધ નથી થયેલા, તેઓ પણ બે પ્રકારના છે, જેમકે શલેશી પ્રતિપન્ન અને અરૌલેશી પ્રતિપન. તેઓમાં જે જીવ શેલેશી પ્રતિપન્ન છે, અર્થાત ચદમાં ગુણ સ્થાનમાં પહોંચીને, અગી અવસ્થાને પ્રાપ્ત થયેલ છે, તેઓ અયિ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫