SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयबोधिनी टीका पद २३ सू. ६ सातावेदनीयादि कर्मानुभावनिरूपणम् २११ नैरयिकायुष्यम् , तिर्यग्योनिकायुष्यम् , मनुष्यायुष्यं देवायुष्यम् , तत्र परत आयुःकर्मोंदयं प्रतिपादयति-'जं वेदेइ पोग्गलं वा पोग्गले वा पोग्गलपरिणामं वा वीससा वा पोग्गलाणं परिणाम, ते सिवा उदएण आउयं कम्मं वेदेइ वा यं वेदयते पुद्गलं वा शस्त्रादिकमायुरपवर्तनसमर्थ, यान् वा बहून्शस्त्रादिरूपान पुद्गलान् वेदयते, यं वा पुद्गल, परिणामं विषान्नादिपरिणामरूपं वेदयते, विस्रसया वा स्वभावेन यं पुदगलपरिणामं शीतोष्णादिकमेवायुरपवर्तनक्षमं वेदयते तेन उपयुज्यमानभवायुषोऽपर्व नात् नैरयिकाद्यायुः कर्मवेदपते इत्येवं रीत्या परत आयुःकर्मोदयः प्ररूपितः, सम्प्रति स्वतस्तदुदयं प्ररूपयितुमाह-तेषां वा नैयिकाद्यायुःकर्मपुद्गलानामुद येन नारकाद्यायुः कर्म वेदयते वा, प्रकृतमुपसंहरन्नाह-'एस णं गोयमा! आयुए कम्में' हे गौतम! एतत् खलु-पूर्वोपदशिनस्वरूपम् आयुष्यं कर्म प्रज्ञप्तम् , 'एस ण गोयमा ! आउकम्मस्स जाव चउबिहे अणुभावे पण्णत्ते' हे गौतम ! एष खलु आयुःकर्मणो यावत्-जीवेन बद्धस्य स्पृष्टस्य योनिकायु (३) मनुष्यायु और (४) देवायु ।। ___ अब परतः आयुकर्म के उदय का प्रतिपादन करते हैं-आयु का अपवर्तन करने में समर्थ जिस शस्त्र आदि पुद्गल का वेदन किया जाता है अथवा जिन शस्त्र आदि बहत से पुदगलों का वेदन किया जाता है, अथवा विष एवं अन्न आदि परिणाम रूप पुद्गलपरिणाम का वेदन किया जाता है अथवा स्वभाव से आयु का अपवत्तन करनेवाले शीत उष्ण आदिरूप पुद्गल परिणाम का वेदन किया जाता है, उससे भुज्यमान आयु का अपवर्तन होता है। इस प्रकार आयुकर्म का परत: उदय निरूपण किया गया है। ___ अब उसके स्वतः उदय की प्ररूपणा की जाती है नरकायु कम आदि के पुद्गलों के उदय से नारकायु आदि कर्म का वेदन किया जाता है । उपसंहार में कहा है-हे गौतम ! यह आयु कर्म का स्वरूप कहा गया है। यह जीव के द्वारा बद्ध स्पृष्ट, बद्धस्पर्शस्पृष्ट, संचित, चित, उपचित, आदि विशेषणों કહ્યા છે. તે ચાર પ્રકારના અનુભાવ આ પ્રમાણે છે-(૧) નરયિકાયુ (૨) તિર્યગેનિકાયુ (3) मनुष्यायु अने (४) वायु. હવે પરતઃ આયુકર્મના ઉદયનું પ્રતિપાદન કરે છે-આયુનું અપર્વતન કરવામાં સમર્થ જે શસ્ત્ર આદિ પુગલનું વેદન કરાય છે અથવા જે શસ્ત્ર આદિ ઘણું પુદ્ગલના વેદન કરાય છે, અથવા વિષ તેમજ અન્ન આદિ પરિણામરૂપ પુલ પરિણામનું પેદન કરાય છે અથવા સ્વભાવથી આયુનું અપવર્તન કરનારા શીત ઉષ્ણ આદિરૂપ પુદ્ગલ પરિણામનું વેદન કરાય છે, તેનાથી ભૂજ્યમાન આયુનું અપવર્તન થાય છે, એ પ્રકારે આયુકર્મનું પરતઃ ઉદયનું નિરૂપણ કર્યું. હવે તેના સ્વતઃ ઉદયની પ્રરૂપણા કરાય છે નરકાયુકર્મ આદિના પુગના ઉદયથી નારકાયુ આદિ કર્મનું વેદન કરાય છે. ઉપસંહારમાં કહ્યું છે-હે ગૌતમ! આ આયુકર્મનું સ્વરૂપ કહેલું છે. આ જીવના દ્વારા બદ્ધસ્કૃષ્ટ, બદ્ધપર્શપૃષ્ટ, સંચિત ચિત, ઉપચિત આદિ વિશેષણોવાળા આયુકર્મના ચાર પ્રકારના શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy