SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ प्रज्ञापनासूचे अथ बहुत्वमधिकृत्य नैरयिकादीनां कर्मप्रकृतिबन्धकत्वमाह-'कहं गं भंते ! जीवा अट्टकम्मपगडीओ बंधति?' हे भदन्त कथ खलु-केन प्रकारेण जीवा: अष्टौ कर्मप्रकृती धन्ति ? भगवानाह-'गोयमा ! एवं चेव जाव वेमाणिया' हे गौतम ! एकचैवपूर्वोक्तसमुच्चयजीवोक्तरीत्यैव जीवा ज्ञानावरणीयकर्मोदयेन दर्शनावरणीय कर्म निर्गच्छन्ति, दर्शनावरणीयकोंदयेन दर्शनमोहनीय कर्म निर्गच्छन्ति, दर्श नमोहनीयकर्मोदयेन मिथ्यात्वं प्राप्नुवन्ति, मिथ्यात्वोदयेनाष्टौ कर्म प्रकृती बघ्नन्ति, एवं रीत्या यावद्-नैरयिकाः असुरकुमारनागकुमारादिभवनपतयः पृथिवीकायिकायेकेन्द्रिया द्वीन्द्रियत्रीन्द्रियचतुरिन्द्रियाः पञ्चेन्द्रियतियग्योनिका मनुष्या वानव्यन्तरा ज्योतिष्का वैमानिकाचापि ज्ञानावरणीयकर्मोदयेन दर्शनावरणीयं कर्म विशिष्टोदयापनमासादयन्ति, दर्शनावरणीयकर्मोदयेन दर्शनमोहनीयं कर्म प्राप्नुवन्ति, दर्श नमोहनीय के उदय से मिथ्यात्व को प्राप्त होते हैं और मिथ्यात्व के उदय से आठ प्रकृतियां बांधते हैं। अब बहुत्व की अपेक्षा करके नारक आदिकों के कर्म प्रकृति बंध का कथन करते हैं श्री गौतमस्वामी-हे भगवन् ! बहुत जीव किस प्रकार आठ कर्मप्रकृतियों का बन्ध करते हैं ? श्री भगवान्-हे गौतम ! इसी प्रकार वैमानिकों तक समझना चाहिए ! अर्थात् समुच्चय रूप से एकत्व की विवक्षा करके जो वक्तव्यता कही है, उसी के अनुसार अनेक जीव भी ज्ञानाबरणीय कर्म के उदय से दर्शनावरणीय कर्म को प्राप्त करते हैं, दर्शनावरणीय कर्म के उदय से दर्शनमोहनीय कर्म को प्राप्त करते हैं, दर्शनमोहनीय कर्म के उदय से मिथ्यात्व को प्राप्त करते हैं और मिथ्यात्व के उदय से आठ कर्मप्रकृतियों का बंध करते हैं । इसी प्रकारन ारकों, अमुरकुमार आदि भवनपतियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों,विकलेन्द्रियों,पंचेन्ट्रिय तिर्यचो, मनुष्यो वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों के विषय में भी कहना चाहिए, अर्थात् वे भी ज्ञानावरणीय के उदय से दर्शनावरणीय તિને બાંધે છે. હવે બહત્વની અપેક્ષાએ કરીને નારક આદિકના કર્મપ્રકૃતિ બન્ધનું કથન કરે છે શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ઘણું જીવ કયા પ્રકારે આઠ કમ પ્રકૃતિનો બન્ધ કરે છે? શ્રી ભગવાન-હે ગૌતમ ! એજ પ્રકારે વૈમાનિકે સુધી સમજવું જોઈએ. અર્થાત સમુ. ય રૂપથી એકવની વિવક્ષા કરીને જે વકતવ્યતા કહી છે, તેના અનુસાર અનેક જીવ પણ જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દર્શનાવરણીય કર્મને પ્રાપ્ત કરે છે, દશનાવરણીયના ઉદયથી દર્શન મેહનીય કર્મને પ્રાપ્ત કરે છે, દશનામેનીય કર્મના ઉદયથી મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અને મિથ્યાત્વના ઉદયથી આઠ કર્મ પ્રકૃતિને બન્ધ કરે છે. એ જ પ્રકારે નારકે અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલે. પિચન્દ્ર તિયા, મનુષ્ય, વાનવ્ય તિષ્ક અને વૈમાનિકના વિષ યમાં પણ કહેવું જોઈએ, અર્થાત તેઓ પણ જ્ઞાનાવરણીયના ઉદયથી દર્શનાવરણયને, શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy