________________
११८
प्रज्ञापनासूत्रे सव्वेसु दव्वेसु' नवरम्-विशेषस्तु अदत्तादानेन विरमण ग्रहणधारणीयेषु द्रव्येषु विषये, मैथुनेन विरमणरूपेषु वा रूपसहकृतेषु वनितादिषु वा द्रव्येषु विषये अवसेयम् ,शेषाणां परिग्रहादीनां विरमणं सर्वेषु द्रव्येषु विषये विज्ञेयम्, गौतमः पृच्छति-'अत्थिणं भंते! जीवाण मिच्छादसणसल्लवेरमणे कज्जइ?' हे करुणाकर भदन्त! अस्ति-संभवति खलु जीवानां किं मिथ्यादर्शनशल्यविरमणम-मिथ्यादर्शनरूपं यत् शल्य-कण्टकं तेन विरमण मिथ्यादर्शनशल्यविरमणं क्रियते-भवति? भगवानाह-'हंता, अस्थि' हे गौतम ! हन्त -सत्यम् जीवानां मिथ्यादर्श नरूपशल्येन विरमणम्-निर्वर्तनम् अस्ति, संभवति, गौतमः पृच्छति-'कम्हिण भंते! जीवाणं मिच्छादसणसल्लवेरमणे कज्जइ?' हे भदन्त कस्मिन् विषये खलु जीवानां मिथ्यादर्श नरूपशल्येन विरमणं क्रियते भवति ! भगवानाह 'गोयमा !' हे गौतम ! 'सव्वदव्वेस' सर्वद्रव्येसु विषये तदुपलक्षणत्वात् सर्वपर्यायेषु च विषये जीवानां मिथ्यादर्शनशल्यविरमणं भवति, अन्यथा एकस्मिन्नपि द्रव्ये पर्याये वा मिथ्यात्वदर्श नसद्भावे मिथ्यादर्शनविरमणासंभवात्' 'एवं नेरइयाणं जाव वेमाणिविरमण उन्हीं द्रव्यों में होता है जो ग्रहण करने के और धारण करने योग्य द्रव्य हो । मैथुन विरमण रूपों एवं रूप युक्त वनिता आदि में होता है। शेष परिग्रह आदि का विरमण सभी द्रव्यों में समझना चाहिए ।
श्री गौतमस्वामी-हे भगवन् ! क्या जीवों में मिथ्यादर्शनशल्य से विरत होना संभव है ?
श्री भगवान्-हे गौतम ! हां! संभव है। जीव मिथ्यादर्शनशल्यसे विरतहोते हैं।
श्री गौतमस्वामी-हे भगवन् ! किस विषय में जीवात्माओंका मिथ्यादर्शनशल्य से विरमण होता है, अर्थात् मिथ्यादर्शन शल्य से विरत होने का विषय क्या है ?
__ श्री भगवान्-हे गौतम ! सर्व द्रव्यों में और उपलक्षण से सर्व पर्यायों में जीव मिथ्यादर्शनशल्य से विरत होते हैं। किसी भी एक द्रव्य में या द्रव्य के किसी एक पर्याय में भी यदि मिथ्यादर्शन होता है तो वह जीव मिथ्यादर्शनशल्य से विरत नहीं कहला सकता। થાય છે જે ગ્રહણ કરવાને અને ધારણ કરવા યોગ્ય દ્રવ્ય હોય મૈથુનવિરમણ રૂપે તેમજ રૂપયુક્ત વનિતા આદિમાં થાય છે. શેષ પરિગ્રહ આદિનું વિરમણ બધાં દ્રવ્યમાં સમજવું જોઈએ. શ્રી ગતમસ્વામી–હે ભગવન ! શું જેમાં મિથ્યાદર્શનશલ્યથી વિરત થવું સંભવિત છે? શ્રી ભગવન હે ગૌતમ! હા, સંભવિત છે. જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! કયા વિષયમાં જીવોનું મિથ્યાદર્શનશલ્યથી વિરમણ થાય છે? અર્થાત્ મિથ્યાદર્શનશલ્યથી વિરત થવાનો વિષય શું છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! સર્વ દ્રવ્યમાં અને ઉપલક્ષણથી સર્વ પર્યાય માં જીવ મિથ્યાદર્શનશલ્યથી વિરત થાય છે. કઈ પણ એક દ્રવ્યમાં અગર દ્રવ્યના કોઈ એક પર્યાયમાં પણ જે મિથ્યાદર્શન થાય છે તો તે જીવ મિથ્યાદર્શન શલ્યથી વિરત નથી કહી શકાતા.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫