SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1171
Loading...
Download File
Download File
Page Text
________________ प्रशापनासूत्र रागादीनामुत्पत्तौ परिणामि कारणभूतस्यात्मनः सत्वेऽपि सहकारिकारणभूतस्य रागादिवेदनीयकर्मणो विरहेण तदुभयजन्यरागादि कार्यस्य एकतरकारणाभावेऽसंभवात, अन्यथा तस्य सम्प्रति अकिश्चित्करत्वेन अकारणत्यापत्तिः स्यात् , सिद्धानाञ्च रागादिवेदनीयकर्माभावात, तस्य पूर्व मेव शुक्लध्यानाग्निना भस्मसात् कृतत्वात् तत्कारणस्य संक्लेशस्याभावाच्च, रागादिवेदनीयानां कर्मणामुत्पत्तौ रागादिपरिणतिरूपस्य संक्लेशस्योत्थानम् : रागादिवेदनीय कर्मविनिमुक्तस्य सिद्धस्य न संभवति, तस्मात् तदभावेन रागादिवेदनीय कर्माभावः, तदभावाच्च पुनरपि रागादीनां न सद्भायः संभवति, उक्तञ्च-'खीणा न होती प्रणरवि सहकारिकारणाभावा । नहि संकिलेसो तेहिं विउत्तस्स जीवस्स ॥१॥ तयभावा न य बंधो तप्पाउगमस्स होइ कम्मरस । तदभावे तदभावो सब्धद्धं चेव विन्ने ओ ॥२॥" क्षीणाश्च ते न भवन्ति पुनरपि सहकारिकारणाभावात् । नहि भवति संक्लेशस्तेभ्यो वियुसहकारी कारण वेदनीय कर्म आदि विद्यमान न होने से, कार्य की उत्पत्ति नहीं हो सकती, क्योंकि दोनों कारणों से उत्पन्न होने वाला कार्य किसी एक कारण से नहीं होता। अगर एक ही कारण से कार्य हो जाय तो दूसरा कारण अकिचित्कर हो जाएं और फिर वह कारण ही न कहा जा सके। सिद्धों में रागादि वेदनीय कर्मों का प्रभाव होता है, क्योंकि वे उन्हें शुक्लध्यान रूपी अग्नि से पहले ही भस्म कर चुकते हैं और उनके कारण संक्लेश का भी अभाव हो जाता है। रागादि वेदनीय कर्मों की उत्पत्ति में रागादि परिणति रूप मंक्लेश कारण होता है। वह संक्लेश सिद्धों में संभव नहीं है, क्योंकि वे रागादि वेदनीय कर्म से सर्वथा मुक्त हैं। इस प्रकार रागादि वेदनीय कर्म का अभाव है और उस का अभाव होने से पुनः रागादि की उत्पत्ति नहीं होती है। कहा भी है-क्षीण रागादि पुनः उत्पन्न नहीं होते, क्योंकि सहकारी कारणों का अभाव है। जो जीव रागादि से रहित है, उसमें संक्लेश नहीं होता हैं ॥१॥ उसके अभाव में कम का बन्ध नहीं होना और इस कारण કારણ વેદનીય કર્મ આદિ વિદ્યમાન ન હોવાથી કર્મની ઉત્પત્તિ નથી થઈ શકતી, કેમકે બને કારણેથી ઉત્પન્ન થનાર કાર્ય કોઈ એક કારણ નથી થતું. અગર એક જ કારણથ કાર્ય થઈ જાવ તે બીજું કારણ અકિચિકર થઈ જાય અને પછી તે કારણ જ ન કહી શકાય. સિદ્ધમાં રાગાદિ વેદનીય કર્મોને અભાવ હોય છે, કેમકે તેઓ તેમને શુકલ ધ્યાનરૂપી અગ્નિથી પહેલાં જ ભસ્મ કરી દે છે અને તેમના કારણે સંકલેશને પણ અભાવ થઈ જાય છે. ૨ ગાદિ વેદનીય કર્મોની ઉત્પત્તિમાં રાગાદિ પરિણતિ રૂપ સંકલશ કારણ હોય છે. તે સંકલેશને સિંદ્ધમાં સંભવ નથી, કેમ કે તે રાગાદિ વેદનીય કર્મથી સર્વથા મુક્ત છે. એ પ્રકારે રાગાદિ વેદનીય કર્મને અભાવ છે અને તેઓ અભાવ થવાથી પુનઃ રણાદિની ઉત્પત્તિ નથી થતી. કહ્યું પણ છે-ક્ષીણ રાગાદિ પુનઃ ઉત્પન્ન નથી થતાં કેમકે સહ કારી કારના અભાવ હોય છે. જે જીવ રાગાદિથી રહિત છે, તેમાં કલેશ નથી થતા ૧ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy