________________
प्रमैयबोधिनी टीका पद ३६ सू० १७ सयागाचस्थायां सिद्धयाद्यभावनिरूपणम् १९५५ पन्नः एकसमयेन अविग्रहेण ऊर्ध्व लोकान्ते गत्या साकारोपयुक्तः सन् सिध्यति-निष्ठिताओं भवति शाश्वतः सिद्धो भवति सर्वासां लब्धीनां साकारोपयोगोपयुक्तस्योपजायमानतया अना. कारोपयुक्तस्य तदभावात, सिद्धिरपि सर्वलन्ध्युत्तमलब्धिरूपा साकारोपयोगोपयुक्तस्योप. जायते, उक्तञ्च-'सव्वाओ द्धीभो जं सागारोवोगलाभाओ । तेणेह सिद्धिलद्धो उप्प ज्जइ तदुवउत्तस्स" ॥१॥ सर्वाः लब्धयो यत् साकारोपयोगकाभात् , तेन इह सिद्धिलब्धि रुत्पद्यते तदुपयुक्तस्येतिभावः, तदनन्तरं पुनः क्रमेणोपयोगप्रवृत्तिः, एक्श्च केवली यथासिद्धो भवति तथा प्ररूपितम , सम्पति यथा स्वरूपाः सिद्धा स्तत्रावतिष्ठन्ते तथा प्ररूप यितुमाह-'ते णं तत्थ सिद्धा भवंति असरीरा जीवघणा दंसणणाणोवउत्ता णिट्रियट्ठा' ते खट तत्र-लोकान्ते सिद्धा भवन्ति अशरीरा:-औदारिका शरीरविप्रमुक्ताः, औदारिकारिका कि शरीराणां सिद्धत्वप्रथमसमय एव सर्वात्मना परित्यक्तत्वात् , जीवधना:-निवचितजीवप्रदेश लोकान्त में जाकर, ज्ञानोपयोग से उपयुक्त होकर सिद्ध हो जाते हैं।
जितनी भी लब्धियां हैं, वे सब साकारोपयोग से उपयुक्त को अर्थात ज्ञानो पयोग के समय में ही होती हैं । अनाकारोपयुक्त अर्थात् दर्शनोपयोग के समय में नहीं होती। सिद्धि सभी में उत्तम लब्धि है, अतएव वह भी साकारोपयोग के समय ही होती है। कहा भी है-क्योंकि समस्त लब्धियां साकारोपयोग वाले को ही होती हैं, अतएव सिद्धि-लब्धि भी उसी माकारोपयोग वाले के ही प्राप्त होती है। उसके बाद उपयोग की प्रवृत्ति क्रम से होती है।
यहां तक यह प्रतिपादन किया गया कि किस क्रम से केबली सिद्ध दश प्राप्त करते हैं । अब यह बतलाते हैं कि सिद्ध वहाँ किस स्वरूप में स्थित रहते है।
लोकाग्रभाग में जो सिद्ध विराजमान होते हैं वे अशरीर अर्थात् औदारि कादि शरीरों से रहित होते है, क्योंकि औदारिकादि शरीरों का सिद्धत्व वे प्रथम समय में ही वे त्याग कर देते हैं। वे जीवधन होते हैं, अर्थात् उनवे લકાન્તમાં જઈને, સાનેપગથી ઉપયુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે.
જેટલી પણ લબ્ધિ છે, તેઓ બધી સાકારે પગથી ઉપયુક્ત કરી અર્થાત જ્ઞાને પગના સમયમાં જ થાય છે. અનાકારે પયુક્ત અર્થાત્ દર્શનો પગના સમયમાં નથી થતી. સિદ્ધિ બધામાં ઉત્તમ લબ્ધિ છે, તેથી જ તે પણ સાકારો પગના સમયમાં જ થાય છે. કહ્યું પણ છે–કેમકે સમસ્ત લબ્ધિ સાકારો પગવાળાઓને જ થાય છે તેના પછી ઉપયોગની પ્રવૃત્તિ કર્મ કરી થાય છે.
અહીં સુધી એ પ્રતિપાદન કરાયું કે કયા કમથી કેવલી સિદ્ધ દશા પ્રાપ્ત કરે છે. હવે તે બતાવે છે કે સિદ્ધ ત્યાં કયા સ્વરૂપમાં સ્થિર રહે છે?
કાગ્રભાગમાં જે સિદ્ધ બિરાજમાન છે તેઓ અશરીર અર્થાત્ ઔદારિક વગેરે શરીરથી રહિત હોય છે, કેમ કે દ્વારિકાદિ શરીરેનો સિદ્ધત્વના પ્રથમ સમયમાં જ તેઓ ત્યાગ કરી દે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫