SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1163
Loading...
Download File
Download File
Page Text
________________ ११५० प्रज्ञापनासूत्र स निजरा कारणं परमं ॥३॥” इति, तस्माद् योगनिरोधं कुर्वन् प्रथमं मनोयोग निरुणद्धि, तच्च पर्याप्तमात्रसंज्ञिपञ्चेन्द्रियस्य प्रथमसमये यायन्ति मनोद्रव्याणि भवन्ति यावन्मात्रश्च तव्यापारस्तदपेक्षयाऽसंख्येयगुणहीनं मनोयोगं प्रतिसमयं निरुन्धन् असंख्येयसमयेः सामस्त्येन निरुणद्धि, तथाचोक्तम्-' पज्जत्तमेत्तसण्णिस्स जत्तियाई जहण्णजोगिस्स । होति मणोदवाइं तव्याचारो य जम्मत्तो ॥१॥ तदसंखगुणविहीणं समए समए निरंभमाणो सो। मणसो सनिरीह करे असंखेज समएहिं ॥२॥" इति, पर्याप्तमात्रसंज्ञिनो यावन्ति जघन्ययोगिनः । भवन्ति मनोद्रव्याणि तद्व्यापारश्च जन्मतः ॥ ५॥ तदसंख्यगुणविहीनं समये समये निरुन्धानोऽसौ । मनसः सर्वनिरोधं करोति असंख्येयसमयैः ॥२॥ इति, तदेवाह-' से णं पुव्वमेव सणिस्स पंचिदियपज्जत्तयस्त ' स खलु केवली पूर्वमेव योगनिरोध है। केवलो सयोग-अवस्था में ही क्यों सिद्ध नहीं हो जाते ? इसका कारण यह है कि योग बन्ध का कारण है। सयोगी परमनिर्जरा के कारणभूत शुक्लध्यान का आरंभ नहीं कर सकते ॥१-३॥ केवली योग का निरोध करते हुए पहले मनोयोग का निरोध करते हैं। पर्याप्त मात्र संज्ञी पंचेन्द्रिय जीव के प्रथम समय में जितने मनोद्रव्य होते हैं और जितना उसका व्यापार होता है, उसकी अपेक्षा असंख्यात गुण हीन मनोयोग का प्रत्येक समय में निरोध करते हुए असंख्यात समयों में मनोयोग का पूरी तरह निरोध करते हैं। कहा भी है - पर्याप्त मात्र संज्ञी एवं जघन्य योग वाले जीव के जितने मनोद्रव्य होते हैं और उनका जितना व्यापार होता हैं उससे असंख्यातगुण हीन मनोयोग का ये समय समय में निरोध करते हैं । असंख्यात समयों में मन का पूर्ण रूप से निरोध कर देते हैं ॥१-२॥ यही कहते हैं यह केवली प्रथम योग निरोध करने की इच्छा करते हुए કેવલો સયોગ અવસ્થામાં જ કેમ સિદ્ધ નથી થઈ જતા? ઉત્તર–તેનું કારણ એ છે કે ગબધનું કારણ છે. સગી પરમનિર્જરાના કારણે ભૂત શુકલધ્યાન આરંભ નથી કરી શકતા છે ૧-૩ કેવલી વેગને નિરોધ કરતા પહેલા મનાયેગને નિરોધ કરે છે. પર્યાપ્ત માત્રા સંજ્ઞી પંચેન્દ્રિય જીવના પ્રથમ સમયમાં જેટલાં મોદ્ર હોય છે અને જેટલા તેમના વ્યાપાર હોય છે, તેની અપેક્ષાએ અસંખ્યાતગુણહીન મનેયેગના પ્રત્યેક સમયમાં નિધિ કરતા રહી અસંખ્યાત સમયમાં માગને પૂરી રીતે નિરોધ કરે છે. કહ્યું પણ છેપર્યાપ્ત માત્ર સંજ્ઞી તેમજ જઘન્ય યોગવાળા જીવના જેટલા મદ્રવ્ય હોય છે અને તેમના જેટલા વ્યાપાર હોય છે, તેનાથી અસંખ્યાત ગુણહીન મનાયેગને તેઓ સમય–સમયમાં નિધિ કરે છે. અસંખ્યાત સમયમાં મનને પૂર્ણ રૂપે નિરોધ કરી દે છે કે ૧-૨ છે એ જ કહે છે-તે કેવલી પ્રથમ યુગનિરોધ કરવાની ઈચ્છા કરતા છતાં સંજ્ઞ શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy