________________
११०२
प्रज्ञापनासूत्रे शरीरस्य विष्कम्भो विस्तारः, यावत्प्रमाणं च शरीरस्य चाइल्यं स्थूल-वं तावत्प्रपाणं क्षेत्रमित्यर्थः, 'आयामेणं जहण्णेणं अंगुलस्स असंखेजइभागं, उक्कोसेणं संखेज्जाई जोयणाई एगदिसिं' आयामेन-दैर्येण जघन्येन अगुलस्य असंख्येयभागम् उत्कृष्टेन संख्येयानि योजनानि यावद् एकदिशि-एकस्यां दिशि नतु विदिशि तथाविधपुद्गलै यथोक्तप्रमाणं क्षेत्रमापूर्ण भवति, यथोक्तप्रमाणं स्पृष्टं भवति, तदाह-'एवइए खेत्ते' एतारत्-पूर्वोक्तप्रमाणं क्षेत्रमापूर्ण स्पृष्टश्च द्रष्टव्यमितिभावः, विग्रहगत्यपेक्षया तथाविधं क्षेत्र कियताकालेन तथाविधैः पुद्गलैगपूर्ण स्पृष्टश्च भवतीति जिज्ञासायामाह-'एगसमइएण वा दुसमइएण वा तिसमइएण वा विग्गणं एवइकालस्स अप्फुण्णे एवइकालस्स फुडे एकसामयिकेन वा द्विसामयिकेन वा त्रिसामयिकेन या विग्रहेण-विग्रहगत्या एतावत् कालस्यएतावताकालेन एकमामयिकादि विग्रहगतिरूपेणेत्यर्थः पूर्वोक्तप्रमाणं क्षेत्र तथाविधपुद्गलैरापूर्ण भवति, एतावत् कालस्य-एतावता-कालेनैव तत् क्षेत्रं स्पृष्टश्च भवतीति भावः, तथा चाहारकसमुद्घातो मनुष्याणामेव भवति तत्रापि अधीतचतुर्दशपूर्वाणां तत्रापि केपाश्चि
भगवान्-हे गौतम ! शरीर का जितना विस्तार है और जितनी मोटाई है, जतना क्षेत्र विस्तार और विष्कंभ की अपेक्षा आपूर्ण और स्पृष्ट होता है। लम्बाई की दृष्टि से जघन्य अंगुल का असंख्यातवां भाग और उस्कृष्ट संख्यात योजन तक एक दिशा में उन पुद्गलों से आपूर्ण और स्पृष्ट होता है। विदिशा में वे पुद्गल क्षेत्र को आपूर्ण या व्याप्त नहीं करते हैं। इस प्रकार इतना अर्थात पूर्वोक्त क्षेत्र आपूर्ण होता है, इतना क्षेत्र स्पृष्ट होता है। विग्रह की अपेक्षा से उतना क्षेत्र कितने काल में उन पुदगलों द्वारा आपूर्ण और स्पृष्ट होता हैं, यह जिज्ञासा होने पर कहा है-एक समय के, दो समय के अथवा तीन समय के विग्रह द्वारा पूर्वोक्त क्षेत्र आपूर्ण और स्पृष्ट होता है। ___ आहारकसमुद्घात मनुष्यों में ही हो सकता है । मनुष्यों में भी उन्हीं को
શ્રી ભગવાન-હે ગૌતમ! શરીરને જેટલે વિસ્તાર છે અને જેટલી મેટાઈ છે. તેટલા ક્ષેત્ર વિસ્તાર અને વિષ્ઠભની અપેક્ષાએ આપૂર્ણ અને પૃષ્ટ થાય છે, લંબાઈની દષ્ટિએ જઘન્ય આંગળને અસંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ સંખ્યાત જન સુધી એક દિશામાં તે પુદ્ગલથી આપૂર્ણ અને સ્પષ્ટ થાય છે. વિશેષ વિદિશામાં તેઓ યુગલ ક્ષેત્રને આપૂર્ણ અગર વ્યાપ્ત નથી કરતા. એ પ્રકારે એટલા અર્થાત્ પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ થાય છે. એટલા ક્ષેત્ર પૃષ્ટ થાય છે.
વિગ્રહની અપેક્ષાએ એટલા ક્ષેત્ર કેટલા કાળમાં તે પુદ્ગલ દ્વારા આપણે અને સ્કૃષ્ટ થાય છે, એ જિજ્ઞાસા થતાં કહ્યું છે કે-એક સમયના બે સમયના અથવા ત્રણ સમયના વિગ્રહ દ્વારા પૂર્વોક્ત ક્ષેત્ર આપૂર્ણ અને પૃષ્ટ થાય છે.
આહારક સમુદ્રઘાત માણસમાં જ થઈ શકે છે. મનુષ્યમાં પણ તેમને જ થાય છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫