________________
प्रमेयबोधिनी टीका पद ३६ सू० १३ वैक्रियसमुद्घातविशेषनिरूपणम् १०९७ च्चयजीवोक्तरीत्यै। नैरयिकोऽपि वैक्रिय समुदघातेन समवहतो वक्तव्यः, किन्तु-'णवरं आया. मेणं जहण्णेणं अंगुलप्स असंखेजइभागं उक्कोसेणं संखि जाई जोयणाई एगदिसिं' नवरम्समुच्चय नीया पेक्षया विशेषस्तु आयामेन जघन्येन अङ्गुलस्य असंख्येयभागम्, उत्कृष्टेन संख्येयानि योजनानि यावद् एकदिशि-एकस्यां दिशि, न तु विदिशि, पूर्वोक्तप्रमाणं क्षेत्र तथाविधपुद्गलैरापूर्ण स्पृष्टश्च भवतीत्यवसेयम् प्रागुक्तयुक्तः, तदुपसंहरन्नाह-'एयइए खेते' एतायत्-यथोकसमुच्चयजीयसम्बन्धिवैक्रियस मुद्घातगतपुरुषपुद्गलस्पृष्टप्रमाणं क्षेत्र तथा. विधपुद्गलैपपूर्ण स्पृष्टश्चायसेयम्. 'केवाइकालस्स० ?' कियत्कालस्य--कियता कालेन तल क्षेत्रं यथोक्तप्रमाणं तथाविधपुदगलैशपूर्ण मरति कियता कालेन स्पृष्टश्च भवति ! भगवानाह-'तं चेव जहा जीवपदे' तच्चैव पूर्वोकरीत्येव यथा जीवपदे उक्तं तथा वक्तव्यम्, एयश्च विग्रहगत्यपेक्षया एकसायिकेन द्विसामयिकेन त्रिसामयिकेन वा विग्रहेण विग्रहमत्या तथाविधक्षेत्रमापूर्ण स्पृष्टश्च भवतीति भावः, 'एवं जहा नेरइयस्स तदा असुरकुमारस्स' एवम्क्रियाएं भो, चार क्रियाएं भी, और पांच क्रियाएं भी लगती हैं।
समुच्चय जीव के समान पैकिय समुद्घातगत नारक का कथन भी समझ लेना चाहिए । किन्तु समुच्चय जीव से विशेषता यह हैं कि लम्बाइ में जघन्य अंगुल का असंख्यातवा भाग, उत्कृष्ट संख्यात योजन, एक दिशा में कहना चाहिए, विदिशा में नहीं। युक्ति पूर्ववत् है । उपसंहार करते हुए कहते हैंसमुच्च जीय संबंधी वैक्रियसमुद्घातगत पुरुष के पुदगलों द्वारा स्पृष्ट प्रमाण क्षेत्र उन पुद्गलों से आपूर्ण और स्पृष्ट समझना चाहिए।
पूर्वोक्त क्षेत्र कितने काल में पूर्ण होता है ? कितने काल में स्पृष्ट होता है ! भगवान् उत्तर देते हैं-जीवपद में जैसा कथन किया है, वैसा ही यहां समझना चाहिए। तात्पर्य यह है कि एक समय की, दो समय की अथवा तीन समय को विग्रहगति के द्वारा जितना क्षेत्र आपूर्ण और स्पृष्ट होता है। કિયાઓ પણ લાગે છે.
સમુચય જીવની સમાન વૈકિય સમુદઘાતગત નારકનું કથન પણ સમજી લેવું જોઈએ. પણ સમુચ્ચય જીવથી વિશેષતા એ છે કે લબાઈમાં જઘન્ય અંગુલને અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સંખ્યાત એજન, એક દિશામાં કહેવું જોઈએ. વિદિશામાં નહી યુક્તિ પૂર્વવત્ છે કે સંહાર કરતાં કહે છે-સમુચ્ચય જીવ સંબંધી વિકિ રામુ મા તગત પુરૂષના પુદ્ગલ દ્વારા પૃષ્ટ પ્રમાણ ક્ષેત્ર તે પુદ્ગલથી આપૂર્ણ અને ધૃષ્ટ સમજવું જોઈએ.
પૂર્વોક્ત ક્ષેત્ર કેટલા કાળમાં પૂર્ણ થાય છે? કેટલા કાળમાં પૃષ્ટ થાય છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે–જીવ પદમાં જેવું કથન કર્યું છે, તેવું જ અહીં સમજવું જોઈએ. તાત્પર્ય એ છે કે એક સમયની, બે સમયની અથવા ત્રણ સમયની વિગ્રહગતિના દ્વારા જેટલા ક્ષેત્ર અપૂર્ણ અને પૃષ્ટ થાય છે. જેવી વક્તવ્યતા નારકના વૈક્રિયસમુદૂઘાતની
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫