________________
प्रमैयबोधिनी टीका पद ३६ सू० १३ वैक्रियसमुद्घातविशेषनिरूपणम् १०९३ चैक्रियसमुद्घातमधिगतः सन् मारणान्तिकसमुद्घातमुपगतो भूत्या अत्यन्तप्रयत्नचलाद् उन्कृष्ट देशेन त्रिसामयिकेन विग्रहेणोत्पत्तिदेशमागच्छति तदा असंख्येयान्यपि योजनानियायद आयामक्षेत्रं द्रष्टव्यम्, तावत्प्रमाण क्षेत्रापूरणस्य मारणान्तिकसमुदघातप्रयत्न जघन्यत्वेन तस्य सरयेऽपि नो विवक्षणं कृतमित्यभिप्रायः, एवमेव नैरयिकपञ्चेन्द्रियतिर्यग्यौनिकवायु. कायिकापेक्षया पूर्वोक्तप्रमाणायामक्षेत्रापूरणं नियमत एकदिशि अपसेयम, नैरयिकाणां परय शत्वात् अल्पद्वित्याच्च पञ्चेन्द्रियतिर्यग्योनिकानामल्पर्द्धित्याद् वायुकायिकानां विशिष्टचेतनाविकलत्याच्च वैक्रियसमुद्घातमारभमाणानां तेषां यदि परं तथा स्वाभावत्वादेव आत्मप्रदेशदण्डविनिर्गमस्तेभ्यश्चात्मप्रदेशेभ्यो वियुज्य पुद्गलानां च स्वामाव्येनानुश्रेणिगमनं न त विश्रेणितस्ततो दिश्येय नैरयिकपञ्चन्द्रियतिर्यग्योनिकवायुकायिकानामायामतो यथोक्तसमुद्घात को प्राप्त होकर मारणान्तिकसमुदघात को प्राप्त होता है और फिर तीवतर प्रयत्न के बल से उत्कृष्ट देश में तीन समय के विग्रह से उत्पत्तिस्थान में आता है, उस समय असंख्यात योजन लम्बा क्षेत्र समझना चाहिए। किन्तु असंख्यात योजन प्रमाण क्षेत्र को आपूर्ण करना मारणान्तिकसमुदघात जन्य होने के कारण यहां उसकी विवक्षा नहीं की गई है, इसी कारण असंख्यात योजन न कहकर संख्यात योजन ही कहा है । इसी प्रकार नारक, पंचेन्द्रिय तिर्यग्योनिक और वायुकायिक की अपेक्षा से पूर्वोक्त प्रमाण वाले लम्बे क्षेत्र का आपूर्ण होना नियम से एक दिशा में ही समझना चाहिए । नारक जीव पराधीन और अल्प ऋद्धियाले होते हैं, पंचेन्द्रिय तिर्यच अल्पऋद्धियाले हैं और वायुकायिक विशिष्ट चेतना से। विकल होते हैं, इस कारण जब ये चैक्रियसमुद्घात का आरंभ करते हैं तब स्वभावतः ही आत्मप्रदेशों का दंड निकलता है और आत्मप्रदेशों से पृथक होकर पुद्गलों का स्वभाव से ही श्रेणी के अनुसार गमन होता है, विश्रेणी में गमन नहीं होता। इस कारण नारको पंचेन्द्रिय અને ફરી તીવ્રતર પ્રયત્નના બળથી ઉત્કૃષ્ટ દેશમાં ત્રણ સમયના વિગ્રહથી ઉત્પત્તિ સ્થાનમાં આવે છે, તે સમયે અસંખ્યાત યોજન લાંબુ ક્ષેત્ર સમજી લેવું જોઈએ. પરંતુ અસંખ્યાત જન પ્રમાણ ક્ષેત્રને આપૂર્ણ કરવું મારણાતિકસમુદ્ધાત જન્ય હોવાને કારણે અહીં તેની વિવક્ષા નથી કરાઈ, આ કારણથી અસંખ્યાત જન ન કહીને સંખ્યાત એજન જ કહ્યું છે. આ જ રીતે નારક, પાંચેન્દ્રિય તિર્યંચ જેનિક અને વાયુકાયિકની અપેક્ષાથી પૂર્વોક્ત પ્રાણવાળ લાંબા ક્ષેત્રના આ પૂર્ણ થવાના નિયમથી એક દિશામાં જ ભજવું જોઈએ.
નારક જીવ પરાધીન અને અ૫ ત્રાદ્ધિવાળા હેય છે પાંચેન્દ્રિયે તિર્યંચ અલ્પ ઋદ્ધિવાળા હોય છે. અને વાયુકાયિક વિશિષ્ટ ચેતનાથી વિકલ હોય છે. આ કારણથી જ્યારે તેઓ વિદિયસમુદ્રઘાતનો આરંભ કરે છે, ત્યારે સ્વભાવતઃ જ આત્મપ્રદેશને દંડ કહે છે અને આત્મપ્રદેશથી પૃથફ થઈને પુદ્ગલના સ્વભાવથી જ શ્રેણી મુજબ ગમન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫