________________
प्रमैयबोधिनी टीका पद ३६ सू. १३ वैक्रियसमुद्घातविशेषनिरूपणम् १०९१
टोका-अथ वैक्रियसमुद्घातादिकमधिकृत्य प्ररूपयितुमाह-'जीवे णं भंते ! येउव्यियसमुग्घा एणं समोहए समोह णित्ता जे पुग्गले निच्छुभइ, तेहिं थे। भंते ! पोग्गले हिं केवइए खेते अस्फुण्णे, केवइए खेत्ते फुडे ?' हे भदन्त ! जीयः खलु वैक्रियसमुद्घातेन समयहतः सन् समयहत्य च यान पुमलान वैक्रिययोग्यान स्वशरीरान्तर्गतान् निक्षिपति-आत्मप्रदेशेभ्यो बहिर्निसृजति, हे मदन्त ! तैः खलु पुद्गलैः कियत् क्षेत्रम् आपूर्ण भवति ? कियत् क्षेत्रं स्पृष्ट भवति ! अपान्तराले कतिपयाकाशप्रदेशासंस्पर्शनेऽपि आपूर्णत्वव्यवहारात्, प्रतिप्रदेशापूरणेन व्याप्तत्यरूपं स्पृष्टत्यमुक्तम्, भगवानाह-'गोयमा!' हे गौतम ! 'सरीरप्पमाणमेते विक्खंभवाहल्लेणं' शरीरप्रमाण मात्रं विष्कम्भबाहल्येन-यायत्प्रमाणः स्वशरीरस्य विष्कम्भो विस्तारः, यावत्प्रमाणश्च बाहल्यं-स्थूलत्वं भवति तावत्प्रमाणमित्यर्थः, किन्तु-'आयामेणं जहण्णेणं अमुलस्त संखेजहभागं उक्कोसेणं संखेज्जाइं जोयणाई एगदिसि विदिसि वा' (एवं मणूसे वि) इसी प्रकार मनुष्य भी।।।मू० १३॥
टीकार्थ-अब क्रियसामुदघात आदि के विषय में निरूपण किया जाता है
श्रीगौतमस्वामी- हे भगवन् ! जीव वैक्रियसमुद्घान से समवहत हुआ। समवहत होकर जिन-क्रिययोग्य शरीर के अन्दर रहे हुए पुद्गलों को बाहर निकालता है-अपने से पृथक करता है, हे भगवन् ! उन पुगलों से कितना क्षेत्र
आपूर्ण होता है ? कितना क्षेत्र स्पृष्ट होता है ? बीच-बीच में कुछ प्रदेशों का स्पर्श न हो तो भी आपूर्ण होता कहा जाता है, अतएव दूसरे शब्द व्याप्त होने का प्रयोग किया है जिससे यह प्रकट किया गया है कि बीच में कोई प्रदेश छूटा न हो-आकाश के प्रत्येक प्रदेश व्याप्त हो गया हो । ___ श्रीभगवान् उत्तर देते हैं-हे गौतम ! जितना शरीर का विस्तार है और जितना शरीर का बाहल्य है अर्थात् स्थूलत्य है, उतनी तथा लम्बाइ में जघन्य ५९, यार (यापा ५, पांय (यायामा ५९ (एवं मणूसे वि) मे सारे મનુષ્ય પણ. એ સૂત્ર ૧૩ મેં
ટીકાર્થ –હવે વૈક્રિયસમુદ્રઘાત આદિના વિષયમાં નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જીવ વૈક્રિયસમુદ્રઘાતથી સમવહત થયેલ સમવહત થઈને જે ક્રિય ગ્ય શરીરની અંદર રહેલ પુદ્ગલેને બહાર કાઢે છે પિતાનાથી જુદાં કરે છે, તે પુદ્ગલથી કેટલાં ક્ષેત્ર પૂર્ણ થાય છે? કેટલાં ક્ષેત્ર પૃષ્ટ થાય છે? વચમાં-વચમાં કોઈ પ્રદેશને સ્પર્શ ન થાય તે પણ આપૂર્ણ થયેલ કહેવાય છે, તેથી જ બીજે શબ્દ વ્યાપ્ત થવાને પ્રયોગ કરેલ છે, જેનાથી એ પ્રગટ કરેલ છે કે વચમાં કોઈ પ્રદેશ છૂટે ન હોય–આકાશના પ્રત્યેક પ્રદેશમાં વ્યાપ્ત થયેલ હોય.
શ્રી ભગવાન ઉત્તર આપે છે– ગૌતમ! જેટલે શરીરને વિસ્તાર છે અને જેટલુ શરીરનું બાહુલ્ય છે અર્થાત સ્થૂલત્વ છે, તેટલા તેમજ લંબાઈમાં જઘન્ય અંગુલને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫