SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1096
Loading...
Download File
Download File
Page Text
________________ १०८३ प्रमेयबोधिनी टीका पद ३६ सू० १२ वेदनासमुद्घातगत जीवस्वरूपनिरूपणम् पञ्चक्रियो भवतीत्यादिरीत्या भावनीयम् । 'असुरकुमारस्स जहा जीवपदे' असुरकुमारस्य यथा जीवपदे मारणान्तिकसमुद्घातवक्तव्यता उक्ता तथा वक्तव्या किन्तु 'णवरं विग्गह तिसमइओ जहा नेरइयस्स ' नवरम् - जीवसमुच्चयापेक्षया विशेषस्तु असुरकुमारस्य विग्रहः faसामयिको बोध्यो यथा नैरयिकस्य विग्रह स्त्रिसामायिक उक्तस्तथा वक्तव्य इति भावः प्रागुक्तयुक्तेः एवञ्च यथा जीवपदे आयामतो जघन्येन क्षेत्रम् अगुलासंख्येयभागमात्रम् उत्कृष्टेन असंख्येयानि योजनानि तथाऽसुरकुमारपदेऽपि वक्तव्यम्, असुरकुमारादीशानान्त देवानां पृथिव्य वनस्पतिकायिकेष्वपि उत्पादात् यदा कश्चिदपि असुरकुमारः संक्लिष्टाध्यवसायी स्वकुण्डलाद्येकदेशे पृथिवीकायिकतयोत्पत्तुमिच्छुरणान्तिकसमुद्घातं करोति तदा चार क्रिया वाला और कदाचित् पांच क्रिया वाला होता है, इत्यादि प्रकार से पूर्ववत् समझ लेना चाहिए । " असुरकुमार की वक्तव्यता उसी प्रकार समझ लेना चाहिए जैसी समुच्चध जीव की मारणान्तिकसमुद्घात संबंधी वक्तव्यता कही है। किन्तु विशेषता यह है कि असुरकुमार का विग्रह तीन समय का कहना चाहिए । तात्पर्य यह है कि जैसे नारक का विग्रह तीन समय का कहा है, वैसे ही असुरकुमार का भी विग्रह कहना चाहिए । युक्ति पूर्ववत् समझ लेना चाहिए। इस प्रकार जैसे जीव पद में लम्बाई की अपेक्षा क्षेत्र जघन्य अंगुल का असंख्यातवां भाग मात्र और उत्कृष्ट असंख्यात योजन कहा वैसे ही असुरकुमार पद में भी कह लेना चाहिए । असुरकुमारों से लेकर ईशान देवलोक तक के देव पृथ्वीका यिक, अकायिक और वनस्पतिकायिक के रूप में भी उत्पन्न होते हैं। जब कोई संक्लेशमय अध्यवसाय वाला असुरकुमार अपने ही कुण्डल आदि के एकदेश શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હૈ ગૌતમ ! કદાચિત્ ત્રણ ક્રિયાવાળા, કદાચિત્ ચાર ક્રિયાવાળા અને કદાચિત્ પાંચ ક્રિયાવાળા હાય છે, ઇત્યાદિ પ્રકારથી પૂવત્ સમજી बेलेये. અસુરકુમારની વક્તવ્યતા એ જ પ્રકારે સમજી લેવી જોઇએ, જેવી સમુચ્ચય જીવની મારણાન્તિકસમુધાત સ`બન્ધી વક્તવ્યતા કહી છે, પણ વિશેષતા એ છે કે અસુરકુમારના વિગ્રહ ત્રણ સમયના કહેવા જોઇએ. તાપ એ છે કે જેવા નારકના વિગ્રહ ત્રણ સમયના કહ્યા છે, તેવા જ અસુરકુમારના પણ વિગ્રહ કહેવા જોઈએ, યુક્તિપૂર્વવત્ સમજી લેવી જોઇએ. એ પ્રકારે જેવી લંબાઇની અપેક્ષાએ ક્ષેત્ર જઘન્ય 'ગુલના અસખ્યાતમા ભાગ માત્ર અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન કહ્યું તેમજ અસુરકુમાર પદમાં પશુ કહી લેવુ જોઇએ, અસુરકુમારાથી લઈને ઇશાન દેવલાક સુધીના દેવ પૃથ્વીકાયિક, અકાયિક અને વનસ્પતિકાયિકના રૂપમાં પણ ઉત્પન્ન થાય છે. જ્યારે કોઇ સોંલેશમય અય્યવસાયવાળા અસુરકુમાર પોતાના જ કુંડળ વિગેરેના એકદેશમાં પૃથ્વીકાયિકના રૂપમાં શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy