________________
-
-
२०७४
प्रशापनासूत्रे प्रत्यक्षसिद्धत्वात् ताव पश्चक्रिया:-आरम्भिको १, प्राद्वेषिकी २, आधिकरणिकी ३, पारि तापनिकी ४, प्राणातिपातक्रियारूपा ५ च बोध्याः, सम्प्रति-वेदनासमुद्घातगतेन जीवेन व्यापाद्यमान जीवेर्येऽन्ये जीया व्यापाद्यन्ते, ये चान्यै र्जी व्यापाद्यमानावेदनासमुद्घातगतेन जीयेन व्यापाद्यन्ते तानपेक्ष्य तस्य वेदनासमुद्घातगतस्य तेषाश्च वेदना समुद्घातगत. जीवपुद्गलस्पृष्टानां जीवानां क्रिया: प्ररूपयितुमाह-'से णं भंते ! जीवे तेय जीवा अण्णेसि जीवाणं परंपराधाएणं कइ किरिया ?” हे भदन्त ! स खलु-वेदनासमुद्घातगतो जीवः, ते च वेदनासमुद्घातगतजीयसम्बन्धिपुद्गलस्पृष्टाः जीवा: अन्येषां जीवानां पूर्वोपदर्शित. रीत्या य परम्पराघातस्तेन परम्पराघातेन कति क्रियाः प्रज्ञप्ताः ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'तिकिरिया वि चउकिरिया वि पंचकिरिया वि' कदाचित त्रिक्रिया अपि, कदा. अपने दंश द्वारा प्राणघातक होते हैं, यह भी प्रत्यक्ष से सिद्ध है। वे पांच क्रियाएं ये हैं-(१) कायिकी (२) आधिकरणिकी (३) प्राषिकी (४) पारिता. पनिकी और (५) प्राणातिपाति की।
वेदनासमुद्घात करने वाले जीव के द्वारा मारे जाने वाले जीयों के द्वारा जो अन्य जीव मारे जाते हैं और अन्य जीवों द्वारा मारे जानेवाले वेदनासमुदघात जीव के द्वारा मारे जाते हैं, उन जीवों की अपेक्षा वेदनासमुद्घातगत जी को और वेदनासमुद्घातगत जीव के पदलों से स्पृष्ट जीवों को होने बाली क्रियाओं का प्ररूपण किया जाता है
गौतमस्वामी-हे भगवन् ! वह वेदनासमुदघात को प्राप्त जीव और वे वेदनासमुद्घात को प्राप्त जीच संबंधी पुद्गलों से स्पृष्ट जीव, अन्य जीवों के परम्परा आघात से कितनी क्रियाओं वाले होते हैं ? । भगवान्-हे गौतम ! कदाचित् तीन क्रियावाले, कदाचित् चार क्रियायाले પૃષ્ટ થનારા સર્પ વગેરે પિતાના ડંખ દ્વારા પ્રાણઘાતક હોય છે. આ પણ પ્રત્યક્ષપણે જ सिद्ध छ. मा पांय लिया। 20 -(१) २२ मिठी (२) प्रादेषित] (3) माघि४२(४] (४) पारितापनि भने (५) प्रातिपातिी.
વેદના સમુદઘ ત કરનારા જીવ, જીવના દ્વારા મરી જતાં જીવોનાં દ્વારા જે અન્ય જીવ મરાય છે અને અન્ય જીવે દ્વારા મારી નાખવામાં આવતા વેદના મુદ્દઘાતગત જીવના દ્વાર મરાય છે, તે જીવની અપેક્ષાએ વેદના મુદ્દઘાતગત જીવને અને વેદનાસમુદ્દઘાત જીવન પુદ્ગલોથી પૃષ્ટ જીવોને થનારી ક્રિયાઓનું પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવાન્ ! તે વેદના મુદ્દઘાતને પ્રાપ્ત થયેલ જીવ અને તે વેદનાસમુદ્દઘાતને પ્રાપ્ત જીવ સંબંધી પુદ્ગલોથી પૃષ્ટ જીવ, અન્ય જીવેની પરંપરા આઘાતથી કેટલી ક્રિયાઓવાળા હોય છે?
શ્રી ભગવાન –હે ગૌતમ ! કદાચિત ત્રણ ક્રિયાઓ વાળા, કદાચિત ચાર ક્રિયાઓવાળા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫