SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1027
Loading...
Download File
Download File
Page Text
________________ १०१४ प्रशापनासूत्र मध्ये कतरे कतरेभ्योऽल्पा या, बहु का वा तुल्या या विशेषाधिका वा भवन्ति ? भगवानाह'गोयमा !: हे गौतम ! 'सव्यस्थोपा जीया आहारगसमुग्धाएणं ममोहया' सर्वस्तोका जीया आहारकसमुद्घातेन समवहता भवन्ति, अस्मिन् लोके आहारकशरीरिणः कदाचित् षण्मासपर्यन्तं नापि भवन्ति, यदापि भवन्ति तदापि जधन्येन एकद्वित्रा उत्कृष्टेन सहस्रपृथक्त्वम् , आहारकसमुद्घातश्चाहारक शरीरारम्भकाले एव, नो तदन्यकाले भवन्ति अत: स्तोकानामेध युगपदाहारक समुद्घातानामुपलब्धेराहारकसमुदघातेन समयहतानां सर्वस्तोकत्वं बोध्यम् , तदपेक्षया-'केयलिसमुग्घाएणं समोहया संखेनगुणा' केयलिसमुद्घातेन समयहता जीवाः संख्येयगुणा भवन्ति, तेषां युगपत् शतपृथक्त्येन उपलभ्यमानस्यात् , तद. केचलिममुद्घात से समयहत और असमयहत अर्थात् जो किसी भी समुद्घात से युक्त नहीं है-समुद्घात से रहित है उनमें से कौन किससे अल्प, बहुत, तुल्य अथवा विशेषाधिक हैं ? भगवान्-हे गौतम ! सब से कम जीव आहारकसमुद्घात से समवहत अर्थात् आहार कसमुद्घात किए हुए हैं, क्योंकि लोक में आहारकशरीरधारियों का छह मास का विरहकाल कहा है, अतएव वे कभी नहीं भी होते हैं । जब होते हैं तर भी जघन्य एक, दो अश्या तीन और उस्कृष्ट सहपृथक्त्व अर्थात् दो हजार से नौ हजार तक ही होते हैं। आहारकसमुदघात आहारकशरीर के आरंभ काल में ही होता है, अन्य समय में नहीं होता । यही कारण है कि एक साथ थोडे ही आहारकशरीर होते हैं, इससे आहार कसमुद्घात से समयहत जीव भी थोडे ही कहे गए हैं। आहार कसमुदघात बालों की अपेक्षा केवलिसमुदघात से समयहत जीय संख्यातगुणा अधिक हैं, क्योंकि वे एक साथ शतपृथक्त्व की संख्या में उपलब्ध તથી સમવહન, આહારક મુદ્દઘાતથી સમવહત, કેલિસમુદ્ધાતુથી સમવહત, અને અસમવડત અર્થાત્ જે કઈ પણ સમુદ્રઘાતથી યુક્ત નથી સમુદ્રઘાતથી રહિત છે તેમાંથી કેણુ કોનાથી અ૫, અધિક, તુલ્ય અથવા વિશેષાધિક છે ? શ્રી ભગવાન હે ગૌતમ! બધાથી ઓછા જીવ આહારક સમુદુઘાતથી સમહત અર્થાત્ બાહારક સમુઘાત કરેલા છે. કેમ કે લેકમાં આહારક શરીરધારિયેના છ માસનો વિરહકાલ કહ્યો છે, તેથી જ તેઓ કયારેક નથી પણ હતા. જયારે હોય છે ત્યારે પણ જઘન્ય એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સહસ્ત્ર પૃથકઅર્થાત્ બે હજારથી નવ હજાર સુધી જ હોય છે. આહારક સમુઘાત આહારક શરીરના આરંભકાળમાં જ હોય છે, અન્ય સમયમાં નથી હોત, એજ કારણ છે કે, એક સાથે ચેડા જ આહારક શરીર હોય છે, તેનાથી માહારક સમુદ્દઘાતથી સમવહત જીવ પણ થડા જ કહ્યા છે. આહારક સમુઘાતવાળાની અપેક્ષાએ કેવલિસમુઘાતથી સમવહત છવ સખ્યાત શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫
SR No.006350
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages1173
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_pragyapana
File Size76 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy