________________
प्रमैयबाधिनी टीका पद १७ सू० ८ सलेश्याहारादिनिरूपणम् संयताश्च, असंयताश्च संयतासंयताश्च 'जहा ओहियाणं' यथा औधिकानां-समुच्चय मनुष्याणांकृष्णलेश्यादि विशेषणरहितानामित्यर्थः प्रतिपादिता स्तथा कृष्णलेश्यासहितमनुष्याणामपि वक्तव्याः, तथा च संयता द्विविधाः-सरागसंयताश्च वीतरागसंयताश्व, तत्र सरागसंयता:अनुपशान्तकषायाः, अक्षीणकपायाश्च, वीतरागसंयताश्च उपशान्तकषायाः क्षीणकषायाश्च, तत्र वीतरागसंयताः-अक्रिया भवन्ति, तेषां वीतरागत्वेनारम्भादीनां क्रियाणामभावात्, एवं प्रमत्तसंयताश्च, कृष्णलेश्याहि प्रमत्तसंयतानामेव भवति नाप्रमत्तसंयतानां कृष्ण लेश्या भवति प्रमत्त संयतानान्तु सर्व एव प्रमत्तयोग आरम्भो भवतीति आरम्भिको क्रिया, अक्षीणकषायत्वाच मायाप्रत्यया क्रिया च भवति, इति भावः, संयतासंयतानामारम्भिको पारिग्रहिकी मायाप्रत्यया च तिस्रः क्रिया भवन्ति, असंयतानां पुनरारम्भिको, पारिग्राहिकी, मायाप्र यया, अप्रत्याख्यानक्रियाचेति चतस्रः क्रिया भवन्ति, 'जोइसियवेमाणिया आइल्लियासु अर्थात् कृष्णलेश्या वाले आदि विशेषणों से रहित मनुष्यों का प्रतिपादन किया गया है, उसी प्रकार कृष्णलेश्या वाले मनुष्यों का निरूपण भी समझ. लेना चाहिए । संयमी मनुष्य दो प्रकार के होते हैं-सरागसंयमी और वीतरागसंयमी। जिनके कषायों का उपशम क्षय नहीं हुआ वे सरागसंयमी कहलाते हैं। जिनके कषायों का उपशम अथवा क्षय हो चुका है, वे वीतरागसंयमी होते हैं, वीतराग होने के कारण उनमें कोई क्रिया नहीं होती, कृष्णलेश्या प्रमत्त संयत मनुष्यों में पाई जाती है, अप्रमत्तसंयत मनुष्यों में नहीं पाई जाती। सभी प्रकार के आरंभ प्रमादयोग में ही होते हैं, अतः प्रमत्तसंयतों में आरंभिकी क्रिया होतीहै और क्षीणकषाय न होने से उनमें मायाप्रत्यया क्रिया भी पाई जाती है। __ संयतासंयत मनुष्यों में आरंभिकी, पारिग्रहिकी और मायाप्रत्यया, ये तीन પ્રકારના છે-સંયમી, અસંયમી અને સંયમસંયમી, જેવું સમુચ્ચય મનુષ્યનું અથોત કૃષ્ણલેશ્યાવાળા આદિ વિશેષણ રહિત મનુષ્યનું પ્રતિપાદન કરાયેલું છે. એ જ પ્રકારે કૃષ્ણલેશ્યાવાળા મનુષ્યનું નિરૂપણ પણ સમજી લેવું જોઈએ. સંયમી મનુષ્ય બે પ્રકારના હોય છે– સરાગસંયમી અને વીતરાગ સંચમી. જેમના કષાને ઉપશમ અથવા ક્ષય નથી થયો તેઓ સરાગ સંયમી કહેવાય છે. જેમના કષાયને ઉપશમ અથવા ક્ષય થઈ ગએલે છે, તેઓ વીતરાગ સંયમી હોય છે. તેમનામાંથી વીતરાગ સંયમી કિયા રહિત હોય છે, વીતરાગ હોવાના કારણે તેઓમાં કઈ કિયા નથી થતી. કૃષ્ણલેશ્યા પ્રમત્તસંયત, મનુષ્યમાં મળી આવે છે, અપ્રમત્ત સંયત મનુષ્યમાં નથી મળી આવતી, બધા પ્રકારના આરંભ પ્રમાદ વેગમાં નથી થતા. તેથી સંવતેમાં આરંભિકી કિયા થાય છે અને ક્ષીણ કષાય ન હોવાથી તેમાં માયા પ્રત્યયા ક્રિયા પણ મળે છે.
સંયતાસંયત, મનુષ્યમાં આરંભિકી, પારિત્રહિતી અને માયાપત્યયા એ ત્રણ
श्री. प्रशान। सूत्र:४